Breaking News

Bal Mela 2025: 2 જુલાઈએ બાળકો માટે ખૂશીની રંગબેરંગી ઉજવણી

2025 નું બાળમેળો - 2 જુલાઈએ બાળકો માટે આનંદનો મહાપર્વ

2 જુલાઈ 2025ના રોજ યોજાનાર "બાળમેળો" બાળકો માટે અનોખો ઉત્સવ છે. આ બ્લોગ પોસ્ટમાં મેળાના તમામ મહત્વના પાસાઓ – તારીખ, પ્રસંગ, શક્ય પ્રવૃત્તિઓ અને ભાગ લેવો કેવી રીતે તે અંગે સંપૂર્ણ માહિતી મેળવો

બાળમેળા 2025

બાળમેળો 2025: બાળકો માટે ઉલ્લાસભર્યું પ્રસંગ

દર વર્ષે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આયોજિત થતો "બાળમેળો" બાળકોના સર્વાંગી વિકાસ અને આનંદ માટેનું એક વિશેષ માધ્યમ બની ગયો છે. 2025ના વર્ષનો આ ભવ્ય મેળો 2 જુલાઈના રોજ યોજાનાર છે.

📅 મહત્વની તારીખ:

  • બાળમેળાની તારીખ: 2 જુલાઈ 2025 (મંગળવાર)

📍ભવિષ્યમાન સ્થળ:

  • જિલ્લા કક્ષાએ / તાલુકા કક્ષાએ આયોજિત
  • સરકારી શાળાઓના મેદાનો, નગરપાલિકા હોલ, કે સાંસ્કૃતિક મંચ

🎯 આ બાળમેળાના ઉદ્દેશ્યો:

  • બાળકોમાં સૃજનાત્મકતા, આત્મવિશ્વાસ અને સામૂહિક ભાવના વિકસાવવી
  • સહભાગીતા દ્વારા શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ક્રીડાત્મક ઊર્જા ઉમેરવી
  • નવી પેઢીને લોકસંસ્કૃતિ અને કૌશલ્ય વિકાસ સાથે જોડવી
બાળમેળા ગ્રાન્ટ સંખ્યા મુજબ 2025

🧩 શક્ય પ્રવૃત્તિઓ:

  1. હસ્તકલા અને ચિત્રકલા સ્પર્ધાઓ
  2. ગીત-સંગીત અને નૃત્ય પ્રદર્શન
  3. લઘુનાટિકા અને રોલ-પ્લે
  4. વિજ્ઞાન પ્રદર્શન અને પરિક્ષણો
  5. પુસ્તક મેળો અને ભાષા ગેમ્સ
  6. ફન ગેમ્સ અને ક્રિકેટ/લગોરી જેવી રમતો
  7. પોષણ શિબિરો અને આરોગ્ય તપાસણી કેમ્પ
  8. માતાપિતાનું સહભાગિતાવાળું સત્ર

🎁 બાળકો માટે વિશેષ:

  • દરેક ભાગ લેનાર બાળકને પ્રમાણપત્ર
  • શ્રેષ્ઠ પ્રદર્શન માટે પારિતોષિકો
  • તફાવતી ક્ષમતા ધરાવતા બાળકો માટે વિશેષ પ્રોત્સાહન

📝 બાળકો ભાગ કેવી રીતે લઈ શકે?

  • બાળકોના શિક્ષકો/શાળાઓ મારફતે રજીસ્ટ્રેશન
  • જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અથવા BRC કચેરીમાં વિગત મળે
  • કયાંક ઓનલાઈન ફોર્મ પણ ઉપલબ્ધ હોઈ શકે છે (સ્થાનિક જાહેરાતો ચકાસો)

🔐 સલામતી અને વ્યવસ્થા:

  • બાળકો માટે પાણી, આરોગ્ય અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા
  • સુરક્ષા દળો અને શાળા સ્ટાફ હાજર રહેશે
  • બાળકોના માતાપિતાની હાજરીનું પણ સ્વાગત

📸 નોંધપાત્ર પળોની ઝલક:

મેળા દરમિયાન લીધેલી તસવીરો જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રદર્શિત થતી હોય છે. ફેસબુક પેજ કે શાળાની વેબસાઈટ પર અપલોડ થતી હોય છે.

📣 કેમ ગમે છે બાળકોને Bal Mela?

“બાળમેળા માત્ર રમૂજ માટે નહીં, પણ કંઈક શીખવા, મિત્રતા વધારવા અને આત્મવિશ્વાસ ઊભો કરવા માટે એક સોનેરી તક છે.” – શિક્ષક

અગત્યની લિંક્સ

બાળમેળા 2025 નો પરિપત્ર અને માર્ગદર્શિકા માટે,, અહીં ક્લિક કરો


નિષ્કર્ષ:

2 જુલાઈ 2025ના રોજ યોજાનાર "બાળમેળો" બાળકોના જીવનમાં આનંદના રંગ ભરે છે. આ પ્રસંગ તેમને શિક્ષણ ઉપરાંત જીવન કૌશલ્ય શીખવા અને પોતાની ક્ષમતાઓને નિખારવાની તક આપે છે.

વિશેષ નોંધ: વધુ વિગતો માટે જિલ્લા શિક્ષણ કચેરી અથવા નજીકની શાળામાં સંપર્ક કરો.

·

શાળા બાલમેળો અને લાઈફ સ્કિલ મેળો 2025 | Balmela Ane Life skill mela nu Aayojan 2025

વર્ષઃ 2025 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજન બાબત 


ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જીસીઇઆરટી દ્વારા વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે . જે પૈકી ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા , માટીકામ , રંગપૂરણી , હસ્તકલાની કામગીરી , ચીટકકામ , કાગળકામ , ગળીકામ , બાળવાર્તા આધારિત નાટક જેવી વિવિધ પ્રવૃત્તિઓને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે . 


બાળમેળો 2024

બાળમેળા માટે  ઉપયોગી વિવિધ 100 પ્રવૃતિઓની PDF ફાઈલ 





બાલ મેળા માટે છાપકામ અને રંગપૂરણી માટે ઉપયોગી ચિત્રો


રેખાંકન વાળા ચિત્રો : અહીં ક્લિક કરો
ગ, મ, ન, જ, રંગપૂરણી : અહીં ક્લિક કરો
પ્રજ્ઞા કક્કા મુજબ રંગપૂરણી : અહીં ક્લિક કરો.
કક્કો રંગપૂરણી : અહીં ક્લિક કરો.
એકડી 51 થી 100 સુધી : અહીં ક્લિક કરો.
નેતાઓ વિશે રંગપુરણી : અહીં ક્લિક કરો.
1 THI 100 SUDHINA ANKO (RANG PURANI MATE) : CLICK HERE.
1 THI 100 SHABDO MA : CLICK HERE.
NA MA GA JA KAKKO & ABCD : CLICK HERE.
CHHAPKAM KARVA MATE : CLICK HERE.
BALMELA MATE NA CHITRO : CLICK HERE
ANIMAL CHITRA PDF FILE : CLICK  HERE.
ENGLISH KAKKO : CLICK HERE.
KRISHNA COLOUR FILE : CLICK HERE.
BALMELA MATE NA VIBHAG : CLICK HERE.
BALMELA ACTIVITY FILE : CLICK HERE.
BALMELA NU MODULE : CLICK HERE.
BALMELA WORD FILE 6 THI 8 : CLICK HERE

GIET , અમદાવાદ અને GCERT ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગ્રીષ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિ અને વિદ્યાપ્રવેશના મોડયૂલમાં દર્શાવલ પ્રવૃત્તિનો સમાવેશ કરેલ છે તેવી રીતે બાળકોને અલગ અલગ બેસાડીને બાળમેળા અને લાઇફસ્કીલ અન્વયેની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે . 

ગ્રીષ્મોત્સવ દરમિયાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્યૂઆર.કોડ આપવામાં આવેલ છે . જેને સ્કેન કરવાથી ગ્રીસ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોઇ શકાશે . 

1. બાળમેળાના મુખ્ય હેતુઓ 

૦ વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે .
૦ વિદ્યાર્થીઓમાં સહકાર , નેતૃત્વ , લોકશાહીની ભાવના , સાહસિકતા વગેરની ખિલવણી થાય
૦ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે . 
૦ વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય . 
૦ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે . 
૦ વિદ્યાર્થીઓની મનોસામાજીક માવજત થાય .

2. લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ 

૦ વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે . 
૦ જીવનકૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ , સફળ , સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે . 
૦ વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય . 
૦ પોતાના રોજિદા જીવનમાં નાના – મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને . 
૦ શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે . 

નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાંનું આયોજન કરવાનું રહેશે . 

1. વર્ષ - 2022-2023 માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ , આશ્રમશાળા , કે.જી.બી.વી , મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો . 1 થી 5 ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો . 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન તા.15-07-2022 સુધીમાં કરવાનું રહેશે . 
2. આ વર્ષે બાળમેળા અને લાઇફસ્કિલ મેળા બંનેમાં “ ટોક શો ” ના નામથી પ્રવૃત્તિમાં નીચે આપેલ નમૂનાના વિષયો રાખી શકાશે . ( આ વિષયો માત્ર ઉદાહરણ સ્વરૂપે આપેલ છે . તેમાં આપના અનુભવ દ્વારા બાળમેળા અને લાઇફસ્કિલ મેળા આધારિત વિષયો ઉમેરી શકાશે . ) 

૦ " ટોક શો'ના વિષયોઃ 

।. મારા સપનાનું ભારત . 
ii મારી શાળા મારા વિચારો 
iii . પર્યાવરણ બચાવો દેશ બચાવો 
iv . મારી સામાજિક ફરજ

બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – કક્ષા ધોરણ પ્રાથમિક | 1 થી કક્ષા 5


બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ 
બાળવાર્તા , બાળવાર્તા આધારિત નાટક , માટીકામ , છાપકામ , કાતરકામ , ચીટકકામ , ચિત્રકામ , ગડીકામ , રંગપૂરણી , કાગળકામ , બાળ રમતો , એકમિનિટ પઝલ્સ , હાસ્ય દરબાર , ગીત - સંગીત - અભિનય પપેટ શો , ગણિત ગમ્મત , વેસ્ટમાંથી બેસ્ટ , વિજ્ઞાનના સાદા પ્રયોગો , વેશભૂષા વગેરે 

લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ 


– લાઇફ સ્કીલમેળા યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ કક્ષા ધોરણ  ઉચ્ચ પ્રાથમિક કક્ષા 6 થી 8
ફ્યુઝ બાંધવો , સ્ક્રૂ લગાવવો , કુકર બંધ કરવું , ખિલ્લી લગાવવી , ટાયરનું પંચર રીપેર કરવું , શરીરની સ્વચ્છતા , વ્યસનથી થતું નુકસાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય . શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા , વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ , બાળકોના વજન / ઉંચાઇ માપવી , વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે

3. આ સાથે મોનીટરીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન મોનીટરીંગ ફોર્મ સામેલ છે . 
જે બાળમેળા દરમ્યાન અવશ્ય ભરવું તથા તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા 4. જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે . 

ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં જ પ્રસ્તાવના . 

મુખ્ય હેતુઓ .


 કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ 

• બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ સીડીમાં આપવી . ) બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ . . . . .
 SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ મૂલ્યાકન 
– પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણો બાળમેળા અને લાઇફ સ્કીલમેળા અન્વયે ડાયેટે કરેલ અનુકાર્યની નકલો . ( બાળમેળા અને લાઇફસ્કીલમેળાનું આયોજન , પત્રો , બેઠકોની મિનિટ્સ , મોનીટરીંગનું આયોજન વગેરે ) 

5. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને અને લાઇફસ્કીલમેળા યોજાય તેવું આયોજન કરવું . 
6. બાળમેળા તથા લાઇફસ્કીલમેળા માટે તમામ ડાયેટને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે , જેનું પત્રક આ સાથે સામેલ છે . 
7. બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય મેળા માટે આપના દ્વારા વિદ્યાર્થીની સંખ્યા આધારિત મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા , મહાનગર પ્રા.શિ.સ સંચાલિત પ્રા.શાળા , કે.જી.બી.વી. , આશ્રમશાળા , મોડેલ સ્કૂલ ( ધોરણ -1 થી 8 ) પ્રત્યેક શાળાને નીચે મુજબ વિદ્યાર્થીની સંખ્યા આધારિત ગ્રાન્ટની ફાળવણી શાળા કક્ષાએ RTGS થી કરવાની રહેશે . 

ક્રમ 1 2 2 3 . -- '
 વિદ્યાર્થીની સંખ્યા 1 થી 100 101 થી 200 201 થી 400 401 થી 600 601 થી 800 801 થી 1000 1001 થી વધુ શાળા દીઠ રકમ રૂ . 800 રૂ . 1000 રૂા . 1200 રૂા . 1400 રૂા . 1600 રૂ . 1800 A. 2200

8. જિલ્લામાં બાળમેળા / લાઇફસ્કિલમેળા યોજાઇ ગયા બાદ એક માસમાં શાળા કક્ષાના ખર્ચની માહિતી મેળવવાની રહેશે . 
9. જિલ્લામાં બાળમેળા યોજાઇ ગયા બાદ તેના ફોટોગ્રાફ્સવીડીયો ક્લીપ્સ / ડોક્યુમેન્ટરી અહેવાલ ડાયેટની વેબસાઇટ પર મૂકવાનો રહેશે , 
10. બાળમેળા યોજાયા બાદ ડાયટે યુટિલાઇઝેશન સર્ટીફિકેટ જીસીઇઆરટીને મોકલવાનું રહેશે . ( આ સાથે સામેલી છે ) નોંધ પર માન . નિયામકશ્રીની મળેલ અનુમતિ અનુસાર

Balmela Ane Life skill mela nu Aayojan karva babat gcert no Letter

According to the aforesaid subject or by reference letter, it was mentioned in the State Government primary schools in the year for conducting one-day child labor and life cycle during the festival festival. But due to unavoidable circumstances, child labor and life-skill fairs are not held.

 During various child labor, through various activities in the school, and for the purpose of achieving pleasurable and activity-oriented education, for all children, including children enrolled in school, child labor and life cycle mela in government primary schools. is said to be organized to take place.
·

JNV Admission 2026, Javahar Navodaya Vidyalaya Admission For Class 5 and 9, how to Apply All information

NAVODAYA VIDHYALAYA ADMITION 2026-27, Navodaya Vidyalaya Samiti, how to Apply All information 


Jawahar Navodaya Vidyalaya

From : RDRathod.in - The Education Website

Navodaya Vidhyalaya Ma Abhyas Sha MAte ?

  Navodaya Vidhyalaya Bharat sarkar Dvara Samagra desha ma Alag Alag vistaro ma raheta pratibhashali Vidhyarthione Shixan Apvano Ek uttam Prayog che. Ahi CBSE na Abhyaskram Adharit Sixan Apvama Ave che. Ahi Raheva Jamvani Ane Bhanva mateni Tamam Sagvad Free Apvama Ave che. dhoran 6 thi 12 sudhino Abhyas taddan free hoya che. tena mate koi paa prakarni fee ke charge levama avto nathi. etla matej Navodava vidhyalaya ma Admition Ek uttam tak che.

💥 તમારે નવોદયનું ઑનલાઇન ફોર્મ ભરવું છે...? તો અહીં ક્લિક કરો





💥 Breaking...

🖨️ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જાહેરાત 2026-27

🔥પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ છે
⏰ છેલ્લી તારીખ: 29/07/2025

નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હાલ ધો. 5 અથવા 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેના ફોર્મ અત્યારે ચાલુ થઈ ગયેલ છે. આપણી શાળામાં કે સગા-સબંધીમાં જો કોઈને ફોર્મ ભરવું હોય તો નીચે લિંક મુકેલ છે. તમામ મિત્રો અને ગ્રુપમાં આ મેસેજ મોકલજો. જેથી કોઈને કામ આવી જાય...

✍️ પરીક્ષા પદ્ધતિ, સિલેબસ અને ફોર્મ ભરવાની લિંક 🖇️

✍️ નોટિફિકેશન જુઓ.


Navodaya Vidhyalaya Ma Kon Abhyas kari shake ?

Dhoran 5 ma Navodaya Vidhyalaya Admition Mate Entrance Exam levama ave che. je Student aa exam pass kare Ane marit Ma nomber ave te Student Abhyas kari shake che. 

std 6 to 12 sudhi no Abhyas kari shakay che. 

Jawahar Navodaya Vidyalayas (JNVs) 
      Bharat ma pratibhashali Vidhyarthio Mate Schoolo ni Ek Vaikalpik Vyavastha che. Navi dilhi - navodaya vidhyalaya samiti dvara tene chalavama ave che, chool Education and Literacy Department Dvara tene chalava ma Ave che. Bharat sarkar Ane vikas Mantralaya Dvara Chalavta CBSE corse sathe ni Nivasi Sanstao che. 

 Standerd 6 thi 12 Sudhi Na Vargo Sathe Navi Dilhi Dvaara Pratibhashali balako ne raheva - Jamva sathe koi paNa prakarna kharcha vagar Uttam Abhyas ni Sagvad puri padva ma Ave che. koi pan bhed-bhav vagar gramya vistar na temaj shaheri vistarna tamam Pratibhashali balako ne labh Apva ma ave che. 

Navodaya Vidhyalaya ae Bharat Sarkar no shixan Mateno Ek Ajod Ane uttam Prayog che. Tenu Mahatva Pratibhashali Balakone shodhi temne uttam shixan ane vyavastha apvanu che. shreshth tulnatmak Abhyas Apvano prayas che. Ava balako Samaj na Garib Vistaro mathi temaj darek Jagyae thi Avta hoy che. temna mate Ahi darek prakar ni Shaixanik suvidha puri padva ma ave che. 

JNVs ni School List :

Bhopal (98)
Jaipur (56)
Lucknow(84)
Patna (81)
Pune (64)


Totle 598 School in All over India (2015-16)

School Bord : CBSE

Grades : 6 to 12


Jawahar Navodaya Vidyalayas (JNVs) 
      Bharat ma pratibhashali Vidhyarthio Mate Schoolo ni Ek Vaikalpik Vyavastha che. Navi dilhi - navodaya vidhyalaya samiti dvara tene chalavama ave che, chool Education and Literacy Department Dvara tene chalava ma Ave che. Bharat sarkar Ane vikas Mantralaya Dvara Chalavta CBSE corse sathe ni Nivasi Sanstao che. 

 Standerd 6 thi 12 Sudhi Na Vargo Sathe Navi Dilhi Dvaara Pratibhashali balako ne raheva - Jamva sathe koi paNa prakarna kharcha vagar Uttam Abhyas ni Sagvad puri padva ma Ave che. koi pan bhed-bhav vagar gramya vistar na temaj shaheri vistarna tamam Pratibhashali balako ne labh Apva ma ave che. 

Navodaya Vidhyalaya ae Bharat Sarkar no shixan Mateno Ek Ajod Ane uttam Prayog che. Tenu Mahatva Pratibhashali Balakone shodhi temne uttam shixan ane vyavastha apvanu che. shreshth tulnatmak Abhyas Apvano prayas che. Ava balako Samaj na Garib Vistaro mathi temaj darek Jagyae thi Avta hoy che. temna mate Ahi darek prakar ni Shaixanik suvidha puri padva ma ave che. 

Tamilnadu sivay Bharat Ma Darek Rajyo ma NAvodaya Vidhyalaya Astitva Dharave che. Varsh 2015 - 16 Sudhi ma Samagra Bharat ma Kul 598 JNVs School Hati. 


Jawahar Navodaya Vidyalaya Importent link 


➤  Click here to Official website

➤  Click here to Registration

➤  Click here to Apply Online From

➤  After Registration

Admission :

Admission Mate Standerd 5 ma Entrance Exam pass karvi jaruri che. samagra bharat ma shreshth vidhyarthio ni pasandagi mate aa exam levay che. Student aa exam mate only ekaj var std 5 ma j arji kari shake che. parixa spardhatmak svarupe levay che. Ane a exam sthanik language ma levay che. 

મહત્વપૂર્ણ લિંક્સ

નવોદય પ્રવેશ જાહેરાત 2026 : અહીં ક્લીક કરો

ઑનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું.. ? જોવા માટે અહીં ક્લિક કરો

અરજી કરવા માટે : અહીં ક્લીક કરો

રજી્ટ્રેશન કરવા માટે : અહીં ક્લીક કરો

Gramin vistar mathi 75 % balako ane shaheri vistaro mathi 25 % pasandagi karay che. mahila umedvaro mate 33 % ane Apang umedvaro mate 3 % pasandagi thay che.

Board Results :

CBSE Board Dvara exam levay che. jema dar varshe JNVs na students khubaj saru parinam melve che.

Jawahar Navodaya Vidyalaya Class 6 Admission 2023 : Application Form, Eligibility, Exam Date, Admit Card, Result, Merit List 2023
Jawahar Navodaya Vidyalaya Class 6 Admission 2023 : Jawahar Navodaya Vidyalaya Class 6 Admission 2023 - Application Form, Eligibility, Exam Date, Admit Card, Result, Merit List 2023

: Navodaya Vidyalaya Samiti (NVS) has released the notification for the 6th Class Jawahar Navodaya Vidyalaya Selection Test (JNVST) for session 2023-24. Presently there are 649 Jawahar Navodaya Vidyalayas in the country in 27 States and 8 Union Territories.JNV Selection Test for Admission to Class-VI in JNVs for the academic session 2023-23 will be held on Saturday, 29th April 2023 at 11:30 am. The last date to submit the application form for JNV Admission 2023 is January 31, 2023. The eligible students can apply online for the NVS Admission 2023 from the website navodaya.gov.in starting from January 2, 2025.

JNVST Class 6th Admission 2026 Apply Online


JNVST Navodaya Vidyalaya Admission 2026 Application Form Format and Apply Online Last Date Out Today. Check Navodaya Vidyalaya Class 6th Admission 2026 Last Date and Other Things Before Applying Online For Application. Check Navodaya Vidyalaya Class 6th Application 2026

Format and Eligibility Required to Apply Online For Admission 2026. Get Jawahar Navodaya Vidyalaya Selection Test Exam Date 2026 Pattern Syllabus & Result 2024 Update From Here. Also Check JNVST Exam 2024 Admit Card Date and Result Date From Navodaya Vidyalaya Admission 2026 Update. Visit Navodaya Vidyalaya Official Website i.e. navodaya.gov.in by Clicking on Link and Check JNVST Class 6th Admission 2026 Latest Update.

Jawahar Navodaya Vidyalaya Entrance Test Schedule 2026-2027

Event

Details

Name of the Exam

Jawahar Navodaya Vidyalaya Entrance Test

Academic Year

2023-2024

Mode of the Application Process

Online

6th Class Exam Date

29 April 2026

Selection Basis

Written test and lateral entry

Classes

VI Class

Official Website

www.navodaya.gov.in

Navodaya Vidyalaya Class 6th Admission Form 2026


JNVST Class 6th Admission 2026 Apply Online Last Date is Released. The Navodaya Vidyalaya Samiti Official Website has released the JNVST Class 6th Admission 2026 Format and Prospectus Notification Recently. Check Navodaya Vidyalaya Admission 2026

Documents Required, Age Limit, & Eligibility to Apply Online For JNVST Admission. Read How to Apply Online For Navodaya Vidyalaya Class 6th Admission Form 2026 Step by Step Process From the Post Below. Click on navodaya.gov.in Class 6th Admission 2026 Application Link

Eligibility for NVS Class 6 Admission 2026


Students should know the JNVST Class 6 eligibility criteria and ensure that they are fulfilling them. If NVS finds any student ineligible for JNV admission 2026 Class 6, then his/her application will be rejected.

Navodaya Admission 2026 Class 6 Eligibility Conditions


Students can apply for Navodaya Class 6 admission 2026 at the JNVs located in their own district.

A student must not have been born before May 1, 2011, and after April 30, 2013 (both dates are inclusive).

He/she must be studying in Class 5 during the academic year 2024-25 in a recognized school to apply for Navodaya Vidyalaya admission 2024 class 6.

The candidate who has not been promoted and admitted to class V before 31st July 2024 is not eligible to apply.

A student applying for Navodaya admission 2024 Class 6 in rural quota must have studied and passed Class 3rd, 4th, and 5th from a recognized school located in a rural area.

Candidates passing ‘B’ certificate competency course of NIOS on or before September 15, 2024 are eligible for exam.

Jawahar Navodaya Vidyalaya Selection Test Exam Date 2023 Pattern Syllabus & Result 2024 Update

The Jawahar Navodaya Vidyalaya Selection Test 2023 will be Conducted For Navodaya Vidyalaya Class 6th Admission 2024. JNVST Exam Pattern 2024 will be as MCQ of 100 Marks. And the Navodaya Vidyalaya Exam 2023 Syllabus will be the Pervious Class Books and Normal General Science and Reasoning Questions. After Exam Students can Check Navodaya Vidyalaya Admission 2024 JNVST Cut-Off Marks and JNVST Result 2025 From navodaya.gov.in Website.

JNVST Class 6th Application 2026 Documents List


  1. Recent Passport size Photo
  2. Residential Certificate
  3. Caste Certificate
  4. Income Certificate
  5. Previous Year Marksheet
  6. Aadhar Card
  7. Domicile Certificate

How to Apply Online For JNVST Navodaya Vidyalaya Admission 2026 Application Form?


Students have to First Visit the Jawahar Navodaya Vidyalaya Selection Test Official Website is https://navodaya.gov.in/.

From Home Page Check Navodaya Vidyalaya Class 6th Admission 2023 Latest Update.

Now Click on Apply Online and Complete Registration First.

Then Students have to Click on JNVST Class 6th Admission Form 2025 Apply Online Link.

Here Make Login and Click on Apply Now.

In the new tab, the Application Form will Open.

Enter all the Details Asked.

Upload all the Documents Asked.

Click on Submit.

Take the Hard Copy of the JNVST Navodaya Vidyalaya Admission 2025 Application Form or Save PDF Format of Application Form For Further Use.

Navodaya Class 6 Admission Test Admit Card 2023

Navodaya Vidyalaya Samiti will release the JNVST Class 6 admit card 2023 online. Students should have their registration number and password details to download the JNVST Class 6 admit card

. The admit card is an important document to appear for the JNVST Class 6 Admission 2025 test.

Steps to download the JNVST Class 6 admission test admit card 2026


1. Visit the official website: navodaya.gov.in.

2. Click on the link, “Download the Admit Card for Class VI JNVST 2023” given on the main screen.

3. Enter the login credentials and click on submit.

4. The nvsadmissionclasssix admit card 2026 will be displayed.

5. Download or take 2-3 printouts of the admit card for future reference.

Navodaya Result 2026 for Class 6


The result of Navodaya 6th class admission exam is expected to be announced in June 2026. Students can access their JNV result 2026 for Class 6 from the official website, navodaya.gov.in. JNV result 2026 Class 6 will be released in the form of region-wise merit lists and through the login window as well. Students will have to enter their roll number in order to access Jawahar Navodaya Result 2026

.

Important Link:

Frequently Asked Questions (FAQs) JNV Class 6 Admission 2026

How many seats are available for NVS Class 6 admission 2026?


Around 80 students will be selected for NVS admission Class 6 in each JNV through a selection test.

When will JNVST Class 6th Admission 2026 Start?


The JNVST Class 6th Admission 2026 are Started From January 2026.

How to Apply for JNVST 2026?


Apply Online for JNV Admission 2026 for Class-6 from the website navodaya.gov.in

What is the last date to apply for Navodaya Vidyalaya Admission 2026?


16 September 2026

When will the JNVST 2026 Class 6 result be announced?


The result of JNVST 2026 is expected to be announced in June 2026.
·

ગુજરાત પંચાયત ચૂંટણી 2025: 22 જૂને 8326 ગ્રામ પંચાયતોમાં મતદાન

🗳️ ગુજરાત પંચાયત ચૂંટણી 2025: 22 જૂને 8326 ગ્રામ પંચાયતોમાં મતદાન

ગુજરાત પંચાયત ચૂંટણી 2025 એ રાજ્યના ગ્રામ વિકાસ માટેનું સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. 8326 ગ્રામ પંચાયતો માટે 22 જૂન 2025ના રોજ મતદાન થશે. આજથી આચારસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. ચૂંટણી યોજનાની સાથે લોકોમાં જાગૃતિ વધારવી પણ મહત્વપૂર્ણ છે.

Gujarat Panchayat Election 2025


📅 ગુજરાત ઇલેક્શન 2025 મહત્વપૂર્ણ તારીખો

વિગતતારીખ
જાહેરનામું2 જૂન 2025
ઉમેદવારી અંતિમ તારીખ9 જૂન 2025
ચકાસણી10 જૂન 2025
પત્ર પરત ખેંચવાની તારીખ11 જૂન 2025
મતદાન22 જૂન 2025
મતગણતરી25 જૂન 2025

📋 ઉમેદવારી પ્રક્રિયા

Returning Officer પાસેથી ઉમેદવારી ફોર્મ મેળવી તે સાથે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો, તથા ફોટો જોડીને 9 જૂન સુધી જમા કરાવવા પડશે.

🏘️ પંચાયતનું મહત્વ

ગ્રામ પંચાયત ગામ માટે પાયાનું શાસન તંત્ર છે. તે ગામના વિકાસ કાર્યો જેવી કે પાણી, સફાઈ, વીજળી, આરોગ્ય, શિક્ષણ, તેમજ નવી યોજનાઓ અમલમાં મૂકે છે.

🧾 મતદારો માટે સૂચનાઓ

  • જ્ઞાનપૂર્ણ અને વિકાસલક્ષી ઉમેદવારને મત આપો.
  • ઉમેદવારના વિકાસના કામો જુઓ.
  • જાતિ-ધર્મના આધારે મત ન આપો.
  • તમારું મતદાન હક્ક જરૂર પૂર્વક કરો.

📊 મતગણતરી અને સુરક્ષા વ્યવસ્થા

મતગણતરી 25 જૂનના રોજ CRPFની સુરક્ષા હેઠળ થશે. દરેક તાલુકા મથક પર EVM મશીન સાથે મતગણતરી પ્રક્રિયા થશે.

📈 અન્ય વિષયો

  • PM Awas Yojana Gram Panchayat List 2025
  • Digital Gram Panchayat Registration Gujarat
  • Check Your Name in Voter List
  • Panchayat Development Fund Benefits
  • Startup Ideas for Rural Youth

📌 વધુ માહિતી માટે સરકારી લિંક

વધુ વિગત માટે મુલાકાત લો: SEC Gujarat Portal

📤 પોસ્ટ પસંદ આવી હોય તો શેયર કરો:

📤 Facebook | 📤 WhatsApp | 📤 Telegram

·

GST Return Filing in Gujarati – સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

GST રિટર્ન ફાઇલિંગ શું છે? સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાત માટે (2025)

GST રિટર્ન ફાઇલિંગ શું છે? સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાત માટે (2025)

ભારતમાં 2017 પછીથી જ્યારે Goods and Services Tax (GST) લાગુ પડ્યો, ત્યારથી દરેક બિઝનેસમેન અને વ્યવસાયિક માટે GST Return ફાઇલ કરવી ફરજિયાત બની ગઈ છે...

GST Return Filing Process in Gujarati


GST રિટર્ન ફાઇલિંગ શું છે? સંપૂર્ણ માર્ગદર્શિકા ગુજરાત માટે (2025)

ભારતમાં 2017 પછીથી જ્યારે Goods and Services Tax (GST) લાગુ પડ્યો, ત્યારથી દરેક બિઝનેસમેન અને વ્યવસાયિક માટે GST Return ફાઇલ કરવી ફરજિયાત બની ગઈ છે. ખાસ કરીને ગુજરાત જેવું વેપારી રાજ્ય, જ્યાં નાના અને મઝલા ઉદ્યોગો વધુ છે, ત્યાં GST રિટર્નના નિયમો સમજવી ખુબ જ આવશ્યક છે.

GST Return એટલે શું?

GST Return એ એક દસ્તાવેજ છે જેમાં વેચાણ, ખરીદી, ટેક્સ પેમેન્ટ, અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ જેવી માહિતી હોય છે. તે ઓનલાઇન રીતે ફાઇલ કરવામાં આવે છે.

GST Return ફાઇલ કોણ કરે?

  • ₹40 લાખથી વધુ ટર્નઓવર: Goods supplier
  • ₹20 લાખથી વધુ ટર્નઓવર: Services supplier
  • ₹10 લાખથી વધુ: ખાસ કેટેગરી રાજ્યો માટે

GST Returnના પ્રકારો

  • GSTR-1: માસિક વેચાણ રિપોર્ટ
  • GSTR-3B: માસિક ટેક્સ સમરી
  • GSTR-4: CMP Scheme વાળા માટે
  • GSTR-9: વાર્ષિક રિટર્ન
  • GSTR-9C: Audit રિપોર્ટ

GST Return કેવી રીતે ફાઇલ કરવી?

  1. GST Portal (gst.gov.in) પર લોગિન કરો
  2. Return Dashboard ઓપન કરો
  3. Return Type પસંદ કરો (જેમ કે GSTR-1)
  4. વિગતો ભરો – વેચાણ, ટેક્સ વગેરે
  5. Preview અને Submit કરો

તકેદારીઓ

  • સમયસર ફાઇલ કરો – લેટે ફી ટાળો
  • Purchase Invoices સાચવી રાખો
  • સરખી માહિતી આપો

મોડું Return ફાઇલ કરવાથી શું થશે?

  • લેટે ફી: પ્રતિદિવસ ₹50
  • વ્યાજ: 18% પ્રતિ વર્ષની દરે
  • ITC ના લાભથી વંચિત

Gujarati વેપારીઓ માટે ટીપ્સ

  • Tally/Zoho Software ઉપયોગ કરો
  • CA સાથે જોડાયેલા રહો
  • GST App થી Updates મેળવો

નિષ્કર્ષ

GST return filing એ માત્ર એક કાયદેસર ફરજ નથી, પણ તમારા વ્યવસાય માટે આવશ્યક છે. સમયસર અને સાચી રીતે return ફાઇલ કરવાથી દંડ અને પેનલ્ટીથી બચી શકાય છે.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને શેર કરો અને કોમેન્ટ કરો કે બીજી કઈ સ્કીમ અથવા return વિષય પર માહિતી જોઈએ છે.

શેર કરો:
Facebook | Twitter | WhatsApp
·

Download Gunotsav 2.0 School Report Card @ reportcard.gsqac-gunotsav.org

Gunotsav 2.0 School Action Plan by RDRATHOD.IN Download PDF or Word File


ખાસ અગત્યનું દરેક શિક્ષક મિત્રો ને મોકલજો...🙏

વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી મુખ્ય શિક્ષક પર શાળા સમય દરમિયાન વીડિયો કોલ આવે છે.જે નીચે મુજબની માહિતી હાથવગે રાખવી.

1.આદર્શ પાઠ આયોજન (વીડિયો કોલ દ્વારા મૂલ્યાંકન)
2.દૈનિક નોંધઃપોથી ચકાસણી
3.શાળા સ્વચ્છતા કેમ્પસ & સેનિટેશન
4.પાણીની સુવિધાઓ
5.MDM વ્યવસ્થા

આચાર્ય સાથે ચર્ચા (વિડીયોકોલમા)

1.SOE શાળા પસંદગીની જાણ છે તેની પૂછપરછ.
2.SOE શાળા પસંદગી માટે ની ટેલીફોનફરન્સ બાબત ની ચર્ચા.
3.FLN બાળકો માટે શાળાનું આયોજન.
4.અનિયમિત બાળકો માટેની શાળા એ કરેલા આયોજન
5.બેઝલાઈન સર્વે પૂર્ણ કરેલ છે તેની ચર્ચા.
6.ગુણોત્સવ 2.0 અંતર્ગત રિપોર્ટ કાર્ડ મેળવી તેમાં ગતવર્ષ અને આ વર્ષનું પરિણામની ચર્ચા.
7.પરિણામ સુધારા માટે કરેલ આદર્શ આયોજન.
8.એકમ કસોટી માહિતી
9.FLN માર્ગદર્શિકા નો અભ્યાસ
10.FLN બાળકો માટે શાળા કક્ષાએ ફાઈલ
11.fln તાલીમ પૂર્ણ કરેલ શિક્ષક મિત્રો.
12.રિપોર્ટ કાર્ડ ડાઊનલોડ
13.સ્વ-મૂલ્યાંકન 2.0 વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ.

📚 શિક્ષક whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


આદરણીય આચાર્યશ્રી/શિક્ષકશ્રી,

ગુણોત્સવ 2.0 - GSQAC અંતર્ગત ગઈ વર્ષે થયેલ આપની શાળાનું સ્વમૂલ્યાંકન તેમજ બાહ્ય મૂલ્યાંકનનું પરિણામ હવે જાહેર કરવામાં આવ્યું છે. હવે આપની શાળાનું ગુણોત્સ્વ રિપોર્ટકાર્ડ જ્ઞાનપ્રભાવ બોટ મારફતે ડાઉનલોડ કરી શકાય છે.

જ્ઞાનપ્રભાવ બોટ લિંક - https://web.convegenius.ai/bots?botId=0260991866557106


ગુણોત્સવ ૨.૦ રીપોર્ટકાર્ડ ગ્રેડ ઑનલાઇન જાહેર

તમારી શાળાનું પરિણામ જોવાની રીત

  • https://bit.ly/GYAN-PRABHAV આપેલ લિંક પર ક્લિક કરો.
  • આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.
  • ✅તમને તમારા નોટીફીકેશન બારમાં તમારું રીઝલ્ટ ડાઉનલોડ થયેલું દેખાશે

👉 Gunotsav રિપોર્ટકાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો
👉 રીપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની ગાઈડ લાઈન જોવા અહીં ક્લિક કરો


 

ગુણોત્સવ 2.0 (સ્કૂલ એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડ) રીલિઝ થવા બાબત

નમસ્કાર 🙏🏻

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આજે એક મહત્વનો દિવસ છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત પ્રથમવાર રાજ્યની 100 % શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પ્રયાસ થકી આજે શાળાઓના એક્રેડિટેશન રિપોર્ટ કાર્ડસને ઑનલાઇન પોર્ટલ પરથી રીલિઝ કરવામાં આવેલ છે.

શાળાઓ પોતાના રિપોર્ટ કાર્ડસને આધારે મળનાર ઇનપુટ્સને પોતાના સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાનમાં આમેજ કરી વિદ્યાર્થીઓમાં વય (વર્ગ) અનુરૂપ અઘ્યયન નિષ્પત્તિઓ (Grade Appropriate Learning Outcomes)ને સિદ્ધ કરવા કટિબદ્ધ થશે તેવી અપેક્ષા.

શાળાઓ
http://reportcard.gsqac-gunotsav.org

લિંક પરથી પોતાના સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

નિયામક, GCERT - ગાંધીનગર.

Gunotsav 2.0 (School Accreditation Report Card) to be released, Download now

Hello.....

Check Gunotsav 2.o Talim Certificate online at DIKSHA. How To Download Gunotsav 2.0 Shikshak Talim Certificate Online Step by Step Full Guideline Here. Click Below Video Link And watch it.

Gunotsav 2.O Shikshak Talim | Download Gunotsav 2.0 Online Teachers Talim Certificate (Pramanpatra) From DIKSHA App. Gunotsav 2.0 training is to be obtained online by all teachers through the DIKSHA platform. A letter has also been sent to SSA in this regard.

👉  Gunotsav એક્શન પ્લાન માટે મૂલ્યાંકન માપદંડ અને ગુણાંકનની PDF ડાઉનલોડ કરો


About Gunotsav 2.0

Gunotsav 2.0 is an online educational course. It is made available by the Gujarat School Quality Accreditation Council (GSQAC). Primary teachers, secondary teachers, principals and all persons connected with education can join this course.

The Gunotsav program for quality education in Gujarat primary schools was started in 2009. The GSQAC was then established in 2010. A School Inspector (SI) has also been appointed for quality evaluation of primary schools.

School Quality Accreditation Application For Gunotsav 2.0 in Gujarat Primary schools

CLICK HERE

Certificate Download Video




Respect The Secretary (Primary - Secondary Education), under the approval of a single file of Secondary Education, in the context of the subject matter, that, for the state government's primary school, Gunotsav, 2. Aditiation Framework is prepared on the progression of the Hull. A list of persons who can be associated with this work, According to this list, according to this list, the primary education office has been obtained from you Out of the other persons, the criteria for selection of associates that can be availed of in the above mentioned activity is planned at the district education and training hall of your district on 20/05/2016 at 12:00 pm in the afternoon.

How To Download Gunotsav Report card For School ?

 At times, you are asked to report / order to be present at your level for the test. There is currently a list of vacancies in schools in the state. Any person in the locality is in his native district, and if he wants to be present in the respective list related to his native village, then he will be able to test accordingly, but for this he will not be able to get the GCL E-Pail Gori2gmail.com. On 18/05/2019 must be reported beforehand. The test will be presented in the present. Regarding the rule of law, a . And d. Diet Principal will be required to cooperate in the relevant diet.


👉  એક્શન પ્લાન Word ડાઉનલોડ કરો


Gunotsav 2.0 Paripatra; Date - 30.05.2019 | 2019/20 Gunotsav Suchanao Babat Letter

Subject - School, Entrance Program and Kanya Kelavani Dehosav - 2018 is a matter of organizing.

Gunotsav 2.0 Certificate Regarding DIKSHA Help Team Answer


The only thing on the subject, LE, Va, or the next, the Pada Pishosh, the activist - 2 19-20. T, in the area -, 11 - 14 yu, date in the Rose and Kari area - 15 - June, 206a F The state government is completely helpless by throwing stones. This is the decentralized way of getting this program organized in district / taluka level with the help of 6 key guidelines for the purpose of cooling down the schedule. It | c la said. From Another Taxes will remain. State level A. To be accepted by the Touches, the Education Academy will be available in the Representation of the People Act. | Now these programs, Ezine Ryan, A. E-mail, if you are given it every day. Do not forget to check in two or two cars.

Check Gunotsav 2.o Talim Certificate | How To Download Gunotsav Talim Certificate Online at DIKSHA

Today is an important day in the field of education in Gujarat.  For the first time under Gunotsav 2.0, an attempt has been made to evaluate 100% of the schools in the state externally.

Through this effort, the accreditation report cards of the schools have been released today from the online portal.

♨️ દરેક શાળાએ પોતાનો ગુણોત્સવ ગ્રેડ ઊંચો લાવવા આ મુજબ કાર્ય કરી શકાય....

◆ ગુણોત્સવ 2.0માં શાળાઓને ગ્રેડ કેવી રીતે અપાયા છે ? જુઓ આ પીડીએફ ફાઇલ

◆ ગુણોત્સવ 2.0 માં તમારી શાળાને 🟢 ગ્રીન કોડમાં લઈ જવી છે ? તો આટલી તૈયારી કરી દો.

👉 Gunotsav 2.0 સ્કૂલ હેન્ડ હોલ્ડિંગ એક્શન પ્લાન PDF ડાઉનલોડ કરો

🔥 ગુણોત્સવ 2.0‌ બ્લેક અને રેડ લીસ્ટ માં આવેલ સંબંધિત શાળા ના બી.આર.સી, સી.આર.સી તથા આચાર્ય ને બે દિવસ તાલીમ આપવા તથા ગ્રીન લીસ્ટ માં આવેલ શાળા આચાર્ય એ શાળા વિકાસ યોજના તથા તમામ આધારો સાથે તજજ્ઞ તરીકે હાજર રહેવા બાબત..
● સમગ્ર તાલીમનું સંચાલન તથા માર્ગદર્શન તાલુકા લાયઝન & સ્કુલ ઇન્સ્પેક્ટર કરશે..
👉🏻 તાલીમ પરિપત્ર જોવા અહીં ક્લીક કરો

🔥 સ્કૂલ એક્રેડિટેશન ડેટાને આધારે શાળાઓનું SI દ્વારા હેન્ડહોલ્ડિંગ કરવા બાબત

✍️ જિલ્લાની બ્લેક અને રેડ કેટેગરીમાં આવેલ શાળાઓનું હેન્ડ હોલ્ડિંગ કરી તેમના ગ્રેડ સુધારણા માટે જિલ્લા કક્ષાએથી ઉચિત આયોજન કરવું.

તે શાળાઓની તાલીમનું આયોજન પણ કરવું.

👉 વાંચો આ પરિપત્ર

બ્રેકીંગ ન્યુઝ :રાજયની શાળાઓનું ગુણોત્સવ પરિણામ એનાલિસિસ.

🔹જુઓ તમારા જિલ્લા અને તાલુકા માં કઈ શાળા પ્રથમ આવી?

✍️ ગુણોત્સવ પરિણામ એનાલિસિસઅહીં ક્લિક કરો

જુઓ તમામ ડિટેઇલ સાથે તમારા જિલ્લા પરિણામ સાથે અને આ એનાલિસિસ સાથે તમારી શાળાનું પરિણામ સરખાવો

It is expected that schools will be committed to achieve Grade Appropriate Learning Outcomes among the students by incorporating the inputs received on the basis of their report cards into their school development plans.

👉 Gunotsav ઓફિશિયલ પોર્ટલ

👉 GSQAC રિપોર્ટકાર્ડ ડાઉનલોડ લિંક -2

👉 તમારી શાળાનો રિપોર્ટ કાર્ડ ગુણોત્સવ 2.0નો અહીંથી ડાઉનલોડ કરો.

👉 રિપોર્ટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની pdf ફાઇલ ડાઉનલોડ કરો

ગુણોત્સવ રિપોર્ટકાર્ડ કેવીરીતે ગ્રેડ જોવા તેના માટેની ગાઈડલાઈન

Schools Report Card Download Link : 

👉 http://reportcard.gsqac-gunotsav.org

Will be able to download their school report card from the link.

Director, GCERT - Gandhinagar.

રિપોર્ટકાર્ડ ડાઉનલોડ કરો

·

“વાવાઝોડું શક્તિ” – (Shakti Cyclone) ખોટી માહિતીથી સાવધાન રહો


તાજેતરમાં "ચક્રવાત શક્તિ" વિશે સોશિયલ મીડિયા અને કેટલીક અપ્રમાણિત અહેવાલોમાં જે ખોટી માહિતી પ્રસારિત થઈ છે, તેને લઈને ભારતીય હવામાન વિભાગ (IMD) એ સત્તાવાર નિવેદન જારી કરીને લોકોમાં સમજદારી રાખવાની અપીલ કરી છે. વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હાલ કોઈપણ ચક્રવાત વિશે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

આ નિવેદન એ સમયે આવ્યું જ્યારે 19 મેના રોજ કેટલીક ન્યૂઝ સંસ્થાઓએ આંદામાન સમુદ્રમાં હવામાં ઊલટપુલટ જેવો પરિભ્રમણ જોવા મળ્યો છે અને તે 16 થી 22 મે દરમિયાન ઓછા દબાણમાં અને ત્યારબાદ 23 થી 28 મે દરમ્યાન શક્તિશાળી ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે એવું દાવો કર્યો હતો. આ ચક્રવાત ભારતના ઓડિશા અને પશ્ચિમ બંગાળ, તેમજ બાંગ્લાદેશના કેટલાક તટીય વિસ્તારોને અસર કરી શકે છે એવી વાતો પણ આવી હતી.

પરંતુ 18 મેના રોજ કોલકાતાના હવામાન કેન્દ્રના આગાહી વિભાગના વડા હબીબુર રહેમાન બિસ્વાસે સ્પષ્ટ કર્યું કે આ બધું હવામાન સંબંધિત જટિલ પરિભાષાઓના ખોટા અર્થઘટનને કારણે થયું છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી IMD દ્વારા કોઈ ચક્રવાત ચેતવણી આપવામાં આવી નથી અને આવી કોઈ પણ માહિતી હંમેશા સત્તાવાર બુલેટિન દ્વારા જ જાહેર કરવામાં આવે છે.

IMD દ્વારા મળેલી તાજેતરની માહિતી મુજબ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 13 મે સુધીમાં બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ પ્રવેશી ગયું છે, જે છેલ્લા કેટલાય વર્ષોમાં સૌથી વહેલો પ્રવેશ છે.

વિભાગે કેટલાક પ્રદેશોમાં, ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારત તથા દક્ષિણ રાજ્યોમાં હલકાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનની શક્યતાની આગાહી પણ કરી છે. તેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મુંબઈ, ગુજરાત, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર જોતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો અને ન જ એ જાતે ફેલાવો. હંમેશાં અધિકૃત સ્ત્રોતો પરથી માહિતી પ્રાપ્ત કરો અને પૂરી ખાતરી પછી જ કોઈ માહિતી અન્ય સાથે વહેંચો.
·

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ પરિપત્ર ગુજરાત | Shala Praveshotsav Paripatra 2025 Gujarat

વર્ષ ૨૦૨૫-૨૬ના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આયોજન બાબત પરિપત્ર

ગુજરાત શિક્ષણ વિભાગના પત્રથી વર્ષ: ૨૦૨૫-૨૬ નો શહેરી વિસ્તારનો અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તારીખ ૧૮,૧૯ અને ૨૦ જૂન-૨૦૨૫(ગુરૂવાર થી શનિવાર) દરમિયાન રાજ્યની બાલવાટિકાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ તથા રક્ષાશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલોમાં યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે હેતુથી કરવાની થતી કામગીરી અંગેની માર્ગદર્શક સૂચનાઓ આ સાથે મોકલી આપેલ છે. જે સૂચનાઓનું ચુસ્ત રીતે અનુસરણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ પરિપત્ર ગુજરાત  | Shala Praveshotsav Paripatra 2025 Gujarat

ટૂંકી વિગત

  • પરિપત્ર : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫
  • પરિપત્રની તારીખ : 18/05/2025
  • પ્રવેશોત્સવની તારેખ : ૧૮, ૧૯ અને ૨૦ જૂન-૨૦૨૫(ગુરૂવાર થી શનિવાર)
  • પરિપત્ર કરનાર : 
  • નિયામક પ્રાથમિક શિક્ષણ ગુ.રા., ગાંધીનગર અને  નિયામક શાળાઓ ગુ.રા., ગાંધીનગર


શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ માટે જિલ્લાકક્ષાએથી કરવાની થતી કામગીરી અંગેની માર્ગદર્શક સૂચનાઓ

(৭) ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તા. ૧૮, ૧૯ અને ૨૦ જૂન- ૨૦૨૫ દરમિયાન યોજાનાર છે.

(૨) રાજ્યની તમામ સરકારી પ્રાથમિક તથા સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, રક્ષા શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં સૂચવેલ દિવસો દરમ્યાન પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. રાજય કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને એક તાલુકો ફાળવવાનો રહેશે અને એ જ તાલુકાનું એક કલ્સ્ટર ફાળવવાનું રહેશે. જેમાં ર(બે) પ્રાથમિક શાળા અને ૧(એક) માધ્યમિક અને ઉ.મા શાળાની ફાળવણી કરી રૂટ બનાવવાનો રહેશે, જો માધ્યમિક અને ઉ.મા શાળા ન હોય તો તે જ તાલુકાની જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ કે રક્ષા શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલની પસંદગી ભૌગોલિક સ્થિતિને ધ્યાને લઇ કરવાની રહેશે. તેમજ જ્ઞાન શક્તિ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ પણ તાલુકામાં ન હોય તો ત્રણ પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમ કરવાનો રહેશે. શક્ય હોય ત્યાં સુધી સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સમાવિષ્ટ શાળાઓને પ્રાધાન્ય આપવાનું રહેશે. 

   (અ) સવારે ૮:૦૦ થી ૯:૩૦ પ્રથમ પ્રાથમિક શાળા

   (બ) સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ બીજી પ્રાથમિક શાળા

   (ક) બપોરે ૧૨:૦૦ થી ૧૩:૩૦ ત્રીજી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા/પ્રોજેકટ સ્કુલ્સ

(४) જિલ્લા કક્ષાએથી જનાર પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓને એક દિવસે એક ક્લસ્ટરની શાળાઓ ફાળવવાની થાય છે, તેનો રૂટ, શાળાની પસંદગીના ધોરણો અને અન્ય આનુષાંગિક કાર્યવાહી મુદ્દા નં. 3 મુજબ કરવાની રહેશે.

(૫) રાજ્ય તથા જિલ્લા કક્ષાએથી આવનાર પદાધિકારીશ્રી/અધિકારીશ્રીના રૂટ બનાવવા અને કીટ પહોંચાડવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહી કરવાની રહેશે. 

(૬) રાજ્ય કક્ષાએથી કાર્યક્રમમાં ભાગ લેનાર માન.મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓની યાદી તૈયાર કરીને, તેઓ કયા જિલ્લા / તાલુકાના કાર્યક્રમમાં ભાગ લેશે, તેની વિગતો/યાદી શિક્ષણ વિભાગ કક્ષાએથી તૈયાર કરી મોકલી આપવામાં આવશે. ક્લસ્ટર અંતર્ગત આવેલી પ્રાથમિક, માધ્યમિક અને ઉ.મા શાળાઓના અંતરને ધ્યાને લઈ રૂટ બનાવવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ એકબીજાના સંકલનમાં રહી કરવાની રહેશે.

(७) રાજ્ય કક્ષાએથી આવનાર મહાનુભાવોના રૂટને ધ્યાને લઇ જિલ્લાના રૂટ નિયત કરવાના રહેશે. તેમજ જિલ્લા કક્ષાના કયા પદાધિકારીશ્રી/અધિકારીશ્રી ભાગ લેશે તેની યાદી તૈયાર કરવાની રહેશે. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આવનાર મહાનુભાવોને સમયબધ્ધ કાર્યક્રમની રૂપરેખાથી અવગત કરવા અને તેઓશ્રી માટે લાયઝન અધિકારીની નિમણૂક કરવાની રહેશે.

  શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને જરૂરી સૂચનાઓ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આપવાની રહેશે.

(૮) પદાધિકારીશ્રી/અધિકારીશ્રીને આપવાની થતી કિટની ખરીદી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કરવાની રહેશે.

(૯) રાજ્ય અને જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી / અધિકારીશ્રીને ક્લસ્ટર ફાળવતા જો બધી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો આયોજનમાં સમાવેશ થતો ન હોય તો તેવી શાળાઓમાં આ જ દિવસો દરમિયાન પરિપત્રની સૂચના મુજબ એસ.એમ.સી. /એસ.એમ.ડી.સી./ શાળા સંચાલક મંડળ મારફત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હાથ ધરવાનો રહેશે.

(૧૦) રાજ્ય કક્ષા/જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ માટે કાર્યક્રમને લગતી કીટ તૈયાર કરી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા કીટનું વિતરણ થઈ જાય તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

(૧૧) શિક્ષણને લગતી યોજનાઓની માહિતી/સાહિત્ય તૈયાર કરી જિલ્લા/નગરને સમગ્ર શિક્ષા કચેરી દ્વારા આપવામાં આવશે. જેનો કિટમાં સમાવેશ કરવાનો રહેશે. ઉપરાંત સંબંધિત જે તે તાલુકાની તમામ શાળાઓની સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન સાથેનું પ્રેઝન્ટેશન બનાવી કિટમાં આપવાનું રહેશે. આ પ્રેઝન્ટેશન સી.આર.સી. કો- ઓર્ડીનેટર, બી.આર.સી., તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષણ નિરિક્ષકે સાથે મળીને તૈયાર કરવાનું રહેશે. કીટમાં નીચેની વિગતો યોગ્ય રીતે રજુ કરવાની રહેશે.

  • 1) શિક્ષણ વિભાગની સિધ્ધિઓ દર્શાવતી બુકલેટ,
  • 2) આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોની યાદી,
  • 3) બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોની યાદી,
  • 4) ધો.૧માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની યાદી.
  • 5) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓના પ્રવેશની યાદી
  • 6) શાળામાં પ્રવેશપાત્ર ૬ થી ૧૪ વર્ષના બાળકો પૈકી જે બાળકો શાળામાં પ્રવેશથી વંચિત (શાળા બહારના Out of Schools) બાળકોની યાદી
  • 7) CET, NMMS, ખેલમહાકુંભ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ સિધ્ધિ મેળવાનાર બાળકોની યાદી
  • 8) ગુણોત્સવ ૨.૦ અંતર્ગત શાળાઓના મૂલ્યાંકનની માહિતી
  • 9) શાળાઓમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ જેવી કે કમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસ વગેરે જેવી માહિતી
  • 10) વર્ગખંડ બાંધકામ વગેરે

(૧૨) જિલ્લા કક્ષાએ કાર્યક્રમની ઉજવણી તથા તેના પ્રચાર-પ્રસાર માટે ગ્રાન્ટની ફાળવણી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા કરવામાં આવશે.

(૧૩) જિલ્લા/મ્યુનિસિપલ વિસ્તારની નીચે મુજબની અમલીકરણ સમિતિની બેઠકો બોલાવવી.


શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિ

જિલ્લા શિક્ષણ સમિતિ

૧. સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રી - પ્રમુખ

૨. સંબંધિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી - સભ્ય

૩. સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી - સભ્ય

૪. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી - સભ્ય સચિવ

૫. સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી - સહસભ્ય સચિવ

૬. સંબંધિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય - સભ્ય

૭. ચેરમેનશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ - સભ્ય

૮. સંબંધિત નાયબ માહિતી નિયામકશ્રી - સભ્ય


નગર શિક્ષણ સમિતિ તથા અધિકૃત નગરપાલિકા વિસ્તારની શાળાઓ માટે

૧. સંબંધિત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી/ચીફ ઓફિસરશ્રી - પ્રમુખ

૨. ચેરમેનશ્રી, નગર શિક્ષણ સમિતિ - સભ્ય

૩. સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી - સભ્ય

૪. સંબંધિત શાસનાધિકારીશ્રી - સભ્ય સચિવ

૫. સંબંધિત નાયબ માહિતી નિયામકશ્રી - સભ્ય

૬. સંબંધિત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી / ચીફ ઓફિસર ને યોગ્ય લાગે તેવા અન્ય સભ્યો - સભ્ય


(૧૪) શાળા પ્રવેશોત્સવની મિટિંગમાં આ કાર્યક્રમ સાથે જોડાયેલ વિભાગ જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ, આદિજાતિ વિભાગ, આરોગ્ય વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગને પણ હાજર રાખવા.

(૧૫) ધોરણ- ૮ પાસ થયેલ વિદ્યાર્થીઓએ માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે કે નહીં તેનું મોનીટરિંગ જે તે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે નજીકની માધ્યમિક શાળાના આચાર્ય સાથે સંકલનમાં રહી કરવાનું રહેશે. તેમની શાળામાંથી પાસ થયેલા તમામ બાળકોએ ધોરણ-૯ માં પ્રવેશ મેળવી લીધેલ છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ વિગતો સંબંધિત બી.આર.સી. / સી.આર.સી. કો-ઓર્ડીનેટરે શાળા પ્રવેશોત્સવમાં પધારનાર મહાનુભાવોને પુરી પાડવાની રહેશે. ધોરણ-૮ પાસ કરેલ જે બાળકો પ્રવેશથી વંચિત હોય તેવા બાળકો જે માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવવા માંગતા હોય તે શાળાઓને પ્રવેશ આપવાની વિગતો પહોંચાડવાની રહેશે. આવા બાળકોના વાલીઓનો સંપર્ક સંબંધિત માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, સંબંધિત બી.આર.સી. / સી.આર.સી. અને સંબંધિત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે કરી પ્રવેશોત્સવના દિવસે તેઓની સંબંધિત માધ્યમિક શાળામાં હાજરી સુનિશ્ચિત કરવાની રહેશે.

(૧૬) ધોરણ-૮ પછી કેટલા વિદ્યાર્થીઓએ ધોરણ- ૯માં પ્રવેશ મેળવ્યો અને કેટલા વિદ્યાર્થીઓએ આઇ.ટી.આઇ. અથવા અન્ય અભ્યાસક્રમ, સ્વરોજગારમાં પ્રવેશ મેળવ્યો અથવા છોડી દીધો તે માહિતી સી.આર.સીએ મેળવવાની રહેશે.

(૧૭) સી.આર.સી અને બી.આર.સી હેઠળ આવતી શાળાઓમાં જે બાળકોએ ધોરણ- ૮ પાસ કરેલ અને ધોરણ- ૯માં પ્રવેશ મેળવેલ છે કે કેમ અથવા ડ્રોપ આઉટ થયેલ છે, અથવા ધોરણ - ૯માં કઈ શાળામાં પ્રવેશ મેળવેલ છે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી જે તે સી.આર.સી અને બી.આર.સીની રહેશે.

(૧૮) કાર્યક્રમ અંગે રાજ્ય કક્ષાએથી માંગવામાં આવતી માહિતી તાત્કાલિક પૂરી પાડવામાં આવે તે માટે એક અધિકારીની નોડલ ઓફિસર તથા દરેક રૂટના લાયઝન અધિકારીની નિયુક્તિ કરીને, તેમના નામ, હોદ્દો તથા મોબાઈલ નંબર સહિત સંપર્ક થઈ શકે તેવી માહિતી પ્રાથમિક વિભાગ માટે નાયબ નિયામકશ્રી(પ્લાન) અને માધ્યમિક અને ઉ.મા.વિભાગ માટે નાયબ નિયામકશ્રી (૧૦+૨)ને પુરી પાડવાની રહેશે. 

(૧૯) મુખ્ય શિક્ષકે પ્રવેશોત્સવ દરમ્યાન કેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો, મળેલ દાન / લોક સહયોગ તેમજ તેને આનુષાંગિક આંકડાકીય માહિતી તાલુકા એમ.આઈ.એસ.(MIS)ને પહોંચાડવાની રહેશે. તાલુકા એમ.આઈ.એસ.એ સદર માહિતી મેળવીને સમગ્ર શિક્ષાની કચેરી, ગાંધીનગરને પહોંચાડવાની રહેશે.

(૨૦) શાળાઓમાં ઓછું નામાંકન અને ઓછું સ્થાયીકરણ, વધારે ગેરહાજરી ધરાવતા વિસ્તારો તથા વર્ગ વિશેષ જાતિઓ સુનિશ્ચિત કરવી તથા તે અંગેની સમસ્યાઓના નિરાકરણ માટે વર્ષ દરમ્યાન એસ.એમ.સી/ એસ.એમ.ડી.સી./ શાળા સંચાલક મંડળ તથા સમુદાયના સભ્યો સાથે મળીને અસરકારક આયોજન કરવું.


શાળા પ્રવેશોત્સવની પૂર્વ તૈયારીરૂપે શાળાકક્ષાએ કરવાની થતી કામગીરી

  • આ કચેરીના તા. ૨૦/૦૫/૨૦૨૫ના પત્રથી આપેલ સુચના મુજબ Techo ડેટાબેઝ મુજબના બાળકોની યાદી CTS સાથે લિંક કરેલ છે તે બાળકો તથા તે સિવાયના પણ પ્રવેશપાત્ર તમામ બાળકોનો પ્રિ-એનરોલમેન્ટ સર્વે કરી સર્વે મુજબ તમામ બાળકોનું શાળામાં નામાંકન કરવા અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવી.
  • કાર્યક્રમ થાય તે પહેલા શાળા પરીસરની સ્વચ્છતા થઇ જાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવી.
  • શાળા પ્રવેશોત્સવ ઉજવણીની તારીખ અને સમયની જાહેરાત કરવી.
  • વાલીઓ અને ગ્રામજનોને આ કાર્યક્રમનું આમંત્રણ આપવું તથા નામાંકન અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેમનો સહયોગ લેવો.
  • શાળામાં નામાંકન તથા પ્રવેશોત્સવનું સમગ્ર આયોજન શાળા વ્યવસ્થાપન સમિતિ/શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિ/ શાળા સંચાલક મંડળના સંકલનમાં રહીને કરવાનું રહેશે.


વર્ષ ૨૦૨૫-૨૬ માટે શાળા પ્રવેશોત્સવ ૨.૦ અંગે નીચેના પાસાઓ કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવાની રહેશે.

  • રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૨૬થી શરૂ કરવામાં આવેલ જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સમાં
  • વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવાનું આયોજન હાથ ધરવાનું રહેશે. (અમલીકરણ જિ.શિક્ષણાધિકારી)
  • નમો લક્ષ્મી યોજના હેઠળ નિયામકશ્રી શાળાઓ દ્વારા આપવામાં આવતી સુચનાઓ ધ્યાને લઇ લાભાર્થીને સહાયનો પ્રથમ હપ્તો પ્રવેશોત્સવ સમયે મળી રહે તેવુ આયોજન કરવું. (અમલીકરણ જિ. શિક્ષણાધિકારી)
  • નમો સરસ્વતી યોજના હેઠળ નિયામકશ્રી શાળાઓ દ્વારા આપવામાં આવતી સુચનાઓ ધ્યાને લઈ લાભાર્થીને સહાયનો પ્રથમ હપ્તો પ્રવેશોત્સવ સમયે મળી રહે તેવુ આયોજન કરવું. (અમલીકરણ જિ. શિક્ષણાધિકારી)
  • મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપની યોજના હેઠળ નિયામકશ્રી શાળાઓ દ્વારા આપવામાં આવતી સુચનાઓ ધ્યાને લઇ વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ સમયે સહાય મળી રહે તેવું આયોજન કરવું. (અમલીકરણ જિ. શિક્ષણાધિકારી)
  • સરકારી પ્રાથમિક શાળાઓની કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત. (અમલીકરણ જિ.પ્રા.શિક્ષણાધિકારી)
  • નવા શૈક્ષણિક વર્ષ માટેની પાત્રતા ધરાવતા બાળકોને નીચે મુજબ શાળા પ્રવેશ,

  1. પાત્રતા ધરાવતા તમામ બાળકોને આંગણવાડીમાં નામાંકન
  2. પાત્રતા ધરાવતા તમામ ૧૦૦% બાળકોને બાલવાટિકામાં નામાંકન અને ધોરણ-૧માં નામાંકન
  3. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ
  4. ધોરણ-૧માં પ્રવેશ પામતા વિદ્યાર્થી માટે વિદ્યા પ્રવેશ (Schools Readiness Programme) કાર્યક્રમનો શુભારંભ.
  5. જે ફળીયા/વિસ્તારમાં ઉચ્ચતર પ્રાથમિકના વર્ગો ના હોય, તો તેના નજીકના વિસ્તારમાં પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ.

  • બી.આર.સી તથા સી.આર.સી. એ તેમના તાલુકા/ક્લસ્ટરમાં આવતી શાળાઓમાં થયેલ નામાંકન માટેની પ્રિ- એનરોલમેન્ટ સર્વેની કામગીરીની સમીક્ષા કરી ૧૦૦% નામાંકન તથા ૧૦૦% ટ્રાન્ઝીશન થાય તેવા પ્રયત્નો ટીમવર્કથી હાથ ધરવા.
  • વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો સમયસર મળી જાય તેવી વ્યવસ્થા કરવી.
  • નવા સત્રથી નિયમિત રીતે બાળકો તથા શિક્ષકોની ઓનલાઇન હાજરી ભરાય તે સુનિશ્ચિત કરવું.


શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન શાળા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી:-


(૧) એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થી દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમનું સંચાલન થાય તેવું આયોજન કરવું.


  • ૧. પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીઓનું આગમન - ---
  • ૨. દીપ પ્રાગટય - ૩ મિનિટ
  • ૩. પ્રાર્થના - ૭ મિનિટ
  • ૪. મહાનુભાવોનું સ્વાગત - ૫ મિનિટ
  • ૫. પ્રવેશોત્સવ કાર્યક્રમ - ૧૫ મિનિટ
  • ૬. બાળક દ્વારા વક્તવ્ય - ૫ મિનિટ
  • ૭. સન્માન - ૭ મિનીટ
  • ૮. પ્રેરક ઉદબોધન - ૧૫ મિનિટ
  • ૯. આભાર વિધિ - ૩ મિનિટ
  • ૧૦. શાળા પરિસર મુલાકાત તથા SMC/SMDC/શાળા સંચાલક મંડળ સાથે બેઠક - ૨૫ મિનિટ
  • ૧૧. વૃક્ષારોપણ - ૫ મિનિટ

(२) સ્વાસ્થ્ય પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક ઉત્થાનના કાર્યક્રમો વગેરે વિષય પર બાળકોને વક્તવ્ય તૈયાર કરાવવાની જવાબદારી શિક્ષકોની રહેશે. પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓનું વક્તવ્ય રાખવું.

(૩) પદાધિકારીઓશ્રી/અધિકારીશ્રીઓને ફૂલ, ગુલાબ, પાંદડી, તિલકથી સ્વાગત કરવાની જરૂર નથી. તેમનું સ્વાગત કોઈ બાળક થકી પુસ્તક આપીને કરાવવું.

(૪) પ્રવેશ પામતા બાળકોના ડ્રેસ ઉપર તેમના નામનું બેઈઝ લગાવી શકાય તેમજ પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને જે પાઠ્ય પુસ્તક આપવામાં આવે તેના ઉપર નામ લખવાનું રહેશે કે સ્ટીકર પણ લગાવી શકાશે.

(૫) પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાલક્ષ્મી બોન્ડ ધરાવતી કન્યાઓને પાકતી મુદતના બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવાની જવાબદારી જે તે શાળાના મુખ્ય શિક્ષકની રહેશે.

(૬) રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ સુધીમાં ધો.૧માં પ્રવેશ મેળવેલ હોય અને હાલ ક્રમશ: ધોરણ ૪,૩,૨ અને ૧માં અભ્યાસ કરતી હોય તેવી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવા માટેની યોજના પુનઃ શરૂ કરી વર્ષ ૨૦૨૪-૨૫ પુરતી ચાલુ રાખવા મંજૂરી મળેલ છે. આવી લાભાર્થી કન્યાઓને પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં આવે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સુનિશ્ચિત કરવું.

(૭) આંગણવાડીના બાળકોને સુખડી સાથે કેળા, ચીકુ, સફરજન, દ્રાક્ષ જેવા ફળો લોકભાગીદારીથી કે અન્ય રીતે આપી શકાય તે અંગે કાર્યવાહી કરવી.

(૮) છેલ્લા વર્ષમાં શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક પ્રવૃતિઓમાં ઉચ્ચ સિદ્ધિઓ જેવી કે CET, NMMS પરીક્ષામાં ઉર્તિણ થનાર, જ્ઞાન શકિત, રક્ષા શક્તિ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવું. આ સાથે મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ, મુખ્યમંત્રીશ્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવેલ હોય અને જે બાળકોની અગાઉના વર્ષમાં ૧૦૦% હાજરી હોય તેવા બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કરવા.

(૯) દાન / લોકફાળો આપનાર દાતાઓ, સહકારી સંસ્થા કે સ્વૈચ્છિક સંસ્થાઓનું સન્માન કરવું.

(૧૦) વાલીઓમાં શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે પ્રોત્સાહનરૂપી વક્તવ્ય મહાનુભાવ દ્વારા અપાય તે પ્રકારનું આયોજન કરવું.

(૧૧) કાર્યક્રમમાં વધારેમાં વધારે લોકભાગીદારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.

(૧૨) કાર્યક્રમની ગુણવત્તા, અસરકારકતા તેમજ સ્થાનિક પરીબળોને ધ્યાને લઈ રાજ્ય કક્ષાએથી આપેલી સૂચનાઓ સિવાય ઉચિત જણાય તેવા ફેરફાર સ્વવિવેકથી કરી શકાશે.


SMC/SMDC/શાળા સંચાલક મંડળ સાથેની મહાનુભાવોની સાથેની બેઠક દરમિયાન શાળાના મુખ્ય શિક્ષકે / માધ્યમિક અને ઉ.મા શાળાના આચાર્યશ્રીએ નીચેના મુદ્દાઓનો અહેવાલ શક્ય હોય ત્યાં સુધી પ્રેઝેન્ટેશન સ્વરૂપે રજુ કરવાનો રહેશે.

(૧) જો શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલતો હોય તો તેની અમલવારીની ચકાસણી કરવી તથા બાળકોના સ્વઅધ્યયનમાં થયેલ સિદિધ/પ્રગતિની ચકાસણી કરવી.

(२) ગત વર્ષે બાળકોની દર સપ્તાહમાં એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ હતું. આ એકમ કસોટી દ્વારા બાળકોનું મુલ્યાંકન હાથ ધરવામાં આવેલ હતું તથા છ માસિક અને વાર્ષિક કસોટી દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. તેની યુનિટ ટેસ્ટબુક અને જવાબવાહીની ચકાસણી શિક્ષકો દ્વારા વ્યવસ્થિત થયેલ હોય, તે સુનિશ્ચિત કરવું.

(3) G-Shala અને DIKSHA Portalની ઉપયોગિતાનું મહાનુભાવને નિદર્શન કરાવવું

(૪) જે બાળકો લર્નિંગ આઉટકમ સિધ્ધ કરી શક્યા નથી તેવા બાળકોની યાદી મુખ્ય શિક્ષકે તૈયાર કરવી. 

(૫) ઓનલાઈન હાજરી અંતર્ગત શિક્ષકોની અને વિદ્યાર્થીઓની નિયમિત અને ૧૦૦% હાજરી ભરાય, તેની ચોકસાઈ કરવી.

(૬.) શાળા બહારના કે ડ્રોપ આઉટ હોય તેવા બાળકોનો શાળા પ્રવેશ


પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી શાળાકક્ષાએ હાથ ધરવાની કાર્યવાહી માટેની સૂચનાઓ :-

(૧) પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી નીચેના પુરા પાડવામાં આવેલ પ્રવેશપાત્ર બાળકોના ડેટાબેઝ પૈકી પ્રવેશથી વંચિત રહી ગયેલા બાળકોને અલગ તારવી નામાંકન માટે સતત ફોલો-અપ અને સમયાંતરે પુનઃપ્રવેશનું આયોજન કરવું અને સી.આર.સી., બી.આર.સી.,તા.પ્રા.શિ, જિ.પ્રા.શિ., જિ.શિ.અ.ઓએ ટીમવર્ક દ્વારા એક માસ સુધી દર અઠવાડીયે સમીક્ષા કરી ૧૦૦% નામાંકન થાય તે માટેના પરિણામલક્ષી પ્રયત્નો હાથ ધરવા;

•  પ્રિ-એનરોલમેન્ટ સર્વે મુજબ પ્રવેશપાત્ર બાળકો પૈકી કોઇપણ કારણસર નામાંકનથી વંચિત રહી ગયેલ હોય તેવા બાળકોની યાદી,

•  પ્રિ-એનરોલમેન્ટ સર્વે પ્રક્રિયામાં ઈમમતા / રસીકરણ ડેટાબેઝમાં નોંધાયેલ સરનામા પરથી સ્થળાંતરિત થઈને આપના વિસ્તારમાં આવેલ બાળકોની યાદી,

•  ૧૦૦% ટ્રાન્ઝીશન સુનિશ્ચિત કરવા Class-to-Class ટ્રાન્ઝીશનમાં રહી ગયેલ બાળકોની યાદી,

•  ડ્રોપઆઉટ બાળકોની યાદી અને આઉટ ઓફ સ્કુલ બાળકોની યાદી

•  ધોરણ-૮ પાસ કરેલ વિદ્યાર્થીઓ પૈકી ધોરણ-૯માં પ્રવેશથી વંચિત હોય તેવા વિદ્યાર્થીઓનો માધ્યમિક શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરવાનો રહેશે.

•  ધોરણ-૧૦ પાસ કરેલ વિદ્યાર્થીઓ પૈકી ધોરણ-૧૧માં પ્રવેશથી વંચિત હોય તેવા વિદ્યાર્થીઓનો ઉ.માધ્યમિક શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરવાનો રહેશે.

(२) વર્ષ દરમ્યાન એસ.એમ.સી. / એસ.એમ.ડી.સી./ શાળા સંચાલક મંડળ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની ૧00% હાજરી રહે તે માટેનાં પ્રયાસો કરવા રહેશે.

•  શાળાઓએ નામાંકન બાદ હાજરીમાં અનિયમિત રહેતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી, એસ.એમ.સી. / એસ.એમ.ડી.સી./ શાળા સંચાલક મંડળના સભ્યો તથા ગામના આગેવાનોની મદદથી તેવા બાળકોના વાલીઓનો સંપર્ક કરીને બાળક શાળામાં નિયમિત હાજર રહે તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવાના રહેશે.

•  મુખ્ય શિક્ષક/આચાર્ય બાળકોની હાજરીની સ્થિતિનો અહેવાલ નિયમિતરૂપે સી.આર.સી.અને બી.આર.સી.ને આપશે.

•  સતત ગેરહાજર રહેતા બાળકો માટે શિક્ષણ નિરીક્ષક અને બી.આર.સી/સી.આર.સી., મુખ્ય શિક્ષક અને એસ.એમ.સી. / એસ.એમ.ડી.સી./ શાળા સંચાલક મંડળના સભ્યો સાથે મળીને બાળક શાળાએ હાજર રહે તેનું આયોજન કરશે.

(3) હાજરીની સ્થિતિ સુધારવા, અનિયમિત બાળકોનું ફોલો-અપ કરવા તથા વાલીઓમાં તેમના બાળકોના શિક્ષણમાં તેમની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા અને સહયોગ વધારવા વાર્ષિક એસ.એમ.સી./એસ.એમ.ડી.સી./શાળા સંચાલક મંડળની ત્રણ મીટીંગ, માસિક સ્ટાફ મીટીંગ અને ત્રિ-માસિક વાલી મીટીંગનું આયોજન કરવાનું રહેશે.

(४) સતત ગેરહાજર રહેતા બાળકોનો ડેટા દર ૧૫ દિવસે શાળાએ શાળા-હાજરી રજિસ્ટર/સમગ્ર શિક્ષા મારકતે મેળવી અને અનિયમિત કે સતત ગેરહાજર બાળકોનું એસ.એમ.સી./એસ.એમ.ડી.સી./શાળા સંચાલક મંડળ તથા સમુદાયના જાગૃત અને સહાયક વ્યક્તિઓના સહયોગથી ફોલો-અપ કરી નિયમિત કરવાના પરિણામલક્ષી પ્રયત્નો કરવાના રહેશે. સમગ્ર શિક્ષા મારફતે તૈયાર કરાયેલ યાદી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી/શિક્ષણ નિરીક્ષક અને બી.આર.સી. મારફતે સીઆરસી અને શાળા સુધી પહોંચાડી શકાય.

(૫) પ્રવેશોત્સવમાં પ્રવેશથી બાકાત રહી ગયેલ નીચે પ્રમાણેના બાળકોનું ટ્રેકિંગ કરી તેઓની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી

•  ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં શક્ય હોય ત્યાં સુધી જન્મ પ્રમાણપત્રને આધારે થયેલ ડેટાએન્ટ્રી બાદ આરોગ્ય વિભાગના CRS ડેટાબેઝ સાથે થયેલ ઇન્ટીગ્રેશન દ્વારા રાજ્યમાં જન્મેલા અને નામાંકન યોગ્ય હોવા છતાં નામાંકન ના થયેલ હોય તેવા બાળકોના માતા તથા પિતાના સરનામા અત્રેથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

•  તદુપરાંત, eMamta (રસીકરણ)ના ડેટાબેઝ પ્રમાણે પ્રવેશપાત્ર બાળકોની શાળાઓને ટેકનોલોજીના માધ્યમથી અપાયેલ માહિતીના ફિલ્ડ વેરીફીકેશન સમયે જે તે નોંધાયેલ સરનામેથી જે બાળકો રાજ્યના અન્ય વિસ્તારમાં સ્થળાંતરિત થયેલ હોય, તે બાળકોની શાળાઓ દ્વારા અપાયેલ વિગતો પરથી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સ્થળાંતરણના જિલ્લા મુજબ અલગ તારવી, જે તે જિલ્લા/શહેરોને આવા બાળકોની યાદી ફાળવવામાં આવશે. જે મુજબ જે તે જિલ્લા/ શહેરે લાગુ પડતા વિસ્તારની શાળા સુધી પહોંચતાં કરી, આવા સ્થળાંતરિત બાળકોનું નામાંકન ટીમવર્ક દ્વારા કરવાનું રહેશે, જેથી આવા બાળકોને આઉટ ઓફ સ્કુલ થતાં બચાવી શકાય.

•  ઉપરોક્ત વિગતોના આધારે પ્રવેશથી વંચિત બાળકોના માતા-પિતાના સરનામાના આધારે સંબંધિત શાળાઓએ તપાસ કરી બાળકોના પ્રવેશની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.


👉 શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ પરિપત્ર pdf ડાઉનલોડ કરવા અંહી ક્લિક કરો

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ પરિપત્ર ગુજરાત  | Shala Praveshotsav Paripatra 2025 Gujarat

·