આ વર્ષે 2025 થી આટલા વિષયમાં બદલાઈ જશે આ પુસ્તકો, નવા ખરીદતા પહેલા જાણી લેજો

આવનારા શૈક્ષણિક વર્ષ 2025-26 માં શિક્ષણ વિભાગ કેટલાક નવા પાઠ્ય પુસ્તકો દાખલ કરશે. જે જૂના પુસ્તકોને રિપ્લેસ કરશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા આ નવા પાઠ્ય પુસ્તકો પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે. જેની યાદી વિભાગ દ્વારા જાહેર પણ કરી દેવામાં આવી છે. 

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ પુસ્તકો મફતમાં આપવામાં આવે છે. તેથી સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે અહીં કોઈ પ્રશ્ન નથી પરંતુ પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્ય પુસ્તકો ખરીદતા પહેલાં જાણી લેવું જરૂરી છે. કે કયા ધોરણમાં અને કયા વિષયના પુસ્તકો બદલાશે? અહીં GCERT દ્વારા જાહેર કરવામાં આવેલ આ યાદી મૂકવામાં આવી છે. જે તમામ વાલીઓ કે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

જૂન -૨૦૨૫-૨૬થી અમલમાં આવનાર નવા પાઠ્યપુસ્તકોની યાદી

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
“વિદ્યાયન”, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર.

અખબારી યાદી
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર એક અખબાર યાદીમાં જણાવે છે કે, આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૫-૨૬ માટે નીચે દર્શાવ્યા મુજબના પાઠપુસ્તકો નવા તૈયાર કરવામાં આવ્યા છે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૫-૨૬થી સમગ્ર રાજ્યની શાળાઓમાં તે મુજબ અભ્યાસ કરાવવાનો થશે જેની નોંધ લેવા વિનંતી.

જૂન -૨૦૨૫-૨૬થી અમલમાં આવનાર નવા પાઠ્યપુસ્તકોની યાદી

ક્રમ પાઠ્ય પુસ્તકનું નામ ધોરણ માધ્યમ
1. અંગ્રેજી (દ્વિતિયભાષા) 6 અંગ્રેજી સિવાયના તમામ માધ્યમ
2. ગુજરાતી (પ્રથમ ભાષા) 8 ગુજરાતી
3. ગુજરાતી (પ્રથમ ભાષા) 1 ગુજરાતી
4. ગુજરાતી (દ્વિતીય ભાષા) 1 ગુજરાતી સિવાયના તમામ માધ્યમ
5. મરાઠી (પ્રથમ ભાષા) 7 મરાઠી
6. ગણિત (દ્વિ ભાષી) 8 તમામ માધ્યમ
7. વિજ્ઞાન(દ્વિ ભાષી) 8 તમામ માધ્યમ
8. અર્થશાસ્ત્ર (નવુ પ્રકરણ: પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ) 12 તમામ માધ્યમ
9. અનિવાર્ય સંસ્કૃતમ-૧ 7 સંસ્કૃત
10. અનિવાર્ય સંસ્કૃતમ-૨ 7 સંસ્કૃત
11. ગણિત 7 સંસ્કૃત
12. વિજ્ઞાન 7 સંસ્કૃત
13. સામાજિક વિજ્ઞાન 7 સંસ્કૃત
14. સર્વાગી શિક્ષણ 7 સંસ્કૃત

Title of the document

શૈક્ષણિક વર્ષ જૂન 2025-26 થી અમલમાં આવનાર નવા પાઠ્ય પુસ્તકોની યાદી PDF

·

ચિત્રકામ પરિક્ષા: પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો


ચિત્ર પરીક્ષા ઉપયોગી વિષય અનુરૂપ લિસ્ટ.. ઉપયોગી જણાય તો share જરૂર કરજો.. 

પ્રાથમિક / માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022

★ પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષા:- ૫ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

★ માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાઃ- ૯ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.

જાણો સંપૂર્ણ માહિતી : નોટિફિકેશન, ફી,ફોર્મ ભરવાની તારીખ અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાના પ્રમાણપત્રો વિતરણ બાબતે શિક્ષણ વિભાગનો લેટર . ઉપરોકત વિષય અનુસંધાનમાં જણાવવાનું કે રાજ્ય પરીક્ષા દ્વાર પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના માર્શીટ / પ્રમાણપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના તાબાના તમામ બી.આર.સી કો ઓર્ડીનેટરશ્રીને જે તે બ્લોકના શાળા પ્રમાણે પેકિંગ કરી અત્રેથી રજી .પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવે છે. 

આપની કક્ષાએથી આ માર્કશીટ / પ્રમાણપત્રોનું વિતરણ યોગ્ય રીતે કરી બોકસ માં મૂકેલ ચલણ કોપી અત્રેની કચેરી એ જમા કરાવવાની રહેશે . આ માર્કશીટ / પ્રમાણપત્રોનું વિતરણ ની પહોંચની નકલ આપ નીચે જણાવેલ E ' Mail એડ્રેશ દ્વારા પણ મોકલી શકો છે .


મહત્વપૂર્ણ લિંક






 




  
 



પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા આપવાના છે તેમના માટે ખૂબ ઉપયોગી વીડિયો 

પ્રાથમિક શાળાઓમાં બાળકોને ચિત્ર દોરવા માટે ઘણા બધા માર્ગદર્શનની જરૂર પડતી હોય છે પણ શિક્ષક શિક્ષણ કાર્યની સાથે સાથે ચિત્રમાં જોવે તેવું માર્ગદર્શન આપી શકતા નથી કેમકે પ્રાથમિક શાળામાં અલગથી ચિત્ર શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી માટે વિશે શિક્ષકે જ ચિત્ર લેવાનું થતું હોય છે અને જો ચિત્રની કળા વ્યવસ્થિત રીતે જો ના સમજાવવામાં આવે અથવા તો જરૂર પૂરતું માર્ગદર્શન ના મળી શકે જો ચિત્ર વ્યવસ્થિત દોરી શકાતું નથી માટે તમામ મિત્રોએ આ ચિત્ર જવું જોઈએ અને સમજવું જોઈએ અને આવા ઉપયોગી વિડીયો વર્ગમાં બતાવવા જોઈએ તો પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ચિત્ર માટેના જુદા જુદા અને ઉપયોગી વિડીયો જોવા માટે ખાસ અહીં મૂકવામાં આવેલ છે. 

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરિક્ષા માટે ચિત્રોના નમૂના

·

Your mobile will announce the name of caller ! Download this app

જેનો ફોન આવશે તેનું નામ બોલશે તેમારો મોબાઈલ ! ડાઉનલોડ કરો આ એપ્લિકેશન

Your mobile will announce the name of caller ! Download this app

📞 તમારા ફોનમાં જે નામ સેવ કરેલ હશે તેનો ફોન કે મેસેજ આવે ત્યારે આ  એપ તેનું નામ બોલશે, વારંવાર ફોન જોવાનું ટાળો, આ સુવિધા ફોનમાં રાખો 

કામમાં હોય કે ડ્રાઈવીંગ કરતા હોય ત્યારે આ સુવિધા ખૂબ કામ લાગશે

Your mobile will announce the name of caller ! Download this app

Caller Name Announcer speaks everything while someone is calling you or send you a message, you will recognize it without looking at your smart phone. caller name announcer

Caller Name Announcer uses the built-in Android text-to-speech engine to speak the "incoming" caller name or SMS sender name and the content of the SMS. caller name announcer

Caller name announcer speaks the caller name clearly in the middle of ringtone thereby reducing its volume. caller name announcer

Caller Name Announcer is highly applicable in a situation like if you are driving and the phone is in your pocket or someone sends you an SMS while your smart phone is in another room.

Caller Name Announcer will not work if your smart phone does not have text-to-speech library but that is not a problem, you can easily "download" it from google play store. caller name announcer

--------------- Caller Name Announcer Best Features--------------

** 1. Caller name if present in contact
** 2. If not present in contacts, call that unknown
** 3. Speaks incoming SMS content and sender name


-------------- Features for Caller Name Announcer:---------------

Highly customize your caller name announcer.
** Enable/disable speaker name.
** Enable/disable incoming SMS sender name only.
** Enable/disable incoming SMS sender name and SMS content.
** Change repeat mode announcements.
**Choose the delay time between announcements.
** Custom ringtone settings.
** Custom volume settings.
** Caller Name Announcer is completely "FREE DOWNLOAD".


--------------- Caller Name Announcer Note :-----------------
Thanks for caller name announcer user.


How To Use Caller Name Announcer Pro App


Caller Name Announcer Pro, the top caller name announcer for incoming messages and calls for your android phone.

Are you looking for the best incoming message and caller announcer for Android? You have found it!

Now supports WhatsApp. Simply turn on the setting and listen to WhatsApp messages aloud.

Welcome to Caller Name Announcer Pro, the top Android app that announces the instant name you are receiving of an incoming call or text message. Faster, better, and 100% free, exclusive to Google Play, and free for the next weeks. This is a powerful Caller ID Number Android app that finds out who called you instantly, even before you take out your phone and look at the screen to check the contact number or message.


new widget

You can use the App Widget to enable/disable spoken announcements. That way you can quickly shut down the system if you're not in a good place to hear them.

Our Caller ID Announcer app also identifies unknown telephone numbers so that you know who called you, even if the number is not on your contact list. This call announcer and sms announcer app for android is ideal when you are working, driving or doing other things and you need to put your phone on hands free mode. The best thing about Caller Name Announcer Pro? It's free to download and use for any Android user, user, or phone.

When you are driving or doing something important, you cannot accept any incoming call or text message, so caller announcement solution, it is important. Use our speaker alert system to identify who is calling you without touching your phone. It is very annoying to receive calls from telemarketers or spam calls when you are doing something important and cannot distract you. How do you know who called you when you get an incoming call? How do you know whose calls to accept and whose text messages you need to read and answer quickly when you're on hands free mode?

The solution to your pain is Caller Name Announcer Pro.

As the creators of the top caller identification tools for SMS and calls, we understand that it is not easy to find a call announcer app that is both free and powerful at the same time. Caller Name Announcer Pro speaks the caller name for incoming calls. Before you see the phone, it is telling you who is calling. Caller Name Announcer is connected to our caller ID function, which enables our announcer app to identify unknown callers so that you know whether you should accept the call or not. Our Android SMS announcer feature announces the name of the person who sends you text messages. Similar to our call announcer function, our SMS announcer is also connected to our phone database and is able to identify unknown numbers that send you SMS.


Caller Name Announcer Pro Top Features:

• Our app identifies the caller and text message sender and announces it aloud, serving as a caller check but also a caller name speaker alert system.

• Find out who called you or texted you even before you even take a look at your phone with our smart caller ID display system.

• Identify unknown numbers and caller IDs that are not on your contact list with our Caller ID function.

• Our Incoming Message Announcer & SMS Announcer It is most user friendly for android users

• Turn our caller announcer function on or off as you like. Customize it 100%

• Built in caller ID function to identify unknown callers and text messages.

• Options to save and call back missed call number, completed call number, and no answer call number.
·

ગ્રેડ પત્રક | પરિણામ પત્રકમાં કેટલા ગુણ માટે કયો ગ્રેડ મળે ? Grade Patrak PDF Download

ગ્રેડ પત્રક : પરિણામ પત્રકમાં કેટલા ગુણ માટે કયો ગ્રેડ મેળવ્યો તેના માટે ઉપયોગી, 100 ગુણથી 1800 ગુણનું ગ્રેડ પત્રક

Grade Chart : Parinam Patrak Useful Grade Patrak For 100 to 1800 | Ketla Gun Mate Kayo Grade Ave Tena Mate Upayogi Grade Patrak pdf : Download 
  • Grade Patrak - A to E
  • GRADE : A - B - C - D - E
ગ્રેડ પત્રક | Grade Chart PDF Download

પ્રાથમિક શાળા માં દર વર્ષે પરીક્ષા લેવાય છે. જેમાં પ્રથમ અને દ્વિતીય સેમેસ્ટર માં આ રીતે વર્ષમાં બે વાર પરીક્ષા લેવાય છે.  ત્યારે પરિણામ પત્રક તૈયાર કરવાની જરૂર પડે છે.  પ્રથમ લેખિત કસોટી લીધા પછી તેનુ પરિણામ પત્રક બનવાનુ અને પછી વાર્ષિક પરિક્ષામાં પણ ફરીથી પરિણામ પત્રકો બનવાના હોય છે.  વાર્ષિક પરિણામ પત્રકમાં પ્રથમ લેખિત કસોટીના ગુણની પણ ગણતરી કરવાની હોય છે.  આમ વર્ષ મા 2 વાર પરિક્ષા લેવાતી હોઈ બે વાર પરિણામ પત્રકો પણ બનતા હોય છે. આમ, દરેક ધોરણ માટે અલગ અલગ પરિણામ પત્રકો બનાવવાના હોય છે.


 તમામ ધોરણો માટે A થી F સુધીના SCE પત્રકો પણ બનાવવાના હોય છે.  આ તમામ પત્રકો અહીં RDRATHOD.IN પરથી તમને એક્સેલ ફાઈલ ફોર્મેટમાં બનાવી ને મુકેલા છે.  જે દરેક પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોને ખૂબજ ઉપયોગી થશે. આ સાથે તમામ SCE પત્રકો અને માર્કશીટ પણ આપોઆપ બની જાય છે.  જે ખૂબજ સારી બાબત છે.

પરિણામ પત્રકો ની સાથ ગ્રેડ પત્રક નું પણ ફોર્મેટ બનવી ને મુક્યું છે.  આશા છે કે તે તમને ખૂબજ ઉપયોગી થાશે.. 

 પ્રાથમિક શાળા માટેના આવા જ બીજ ઉપયોગી પત્રકો અને ફાઈલ ફોર્મેટ મેટ મારી આ વેબસાઈટ rdrathod.in ની મુલાકાત લેતા રહેશો...
Thank You... 

·

પત્રક-અ ધોરણ-3 તમામ વિષય | Std-3 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-3 All Subject Excel File For Year 2024-2025




ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.







શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-4 તમામ વિષય | Std-4 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-4 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-5 તમામ વિષય | Std-5 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-5 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-6 તમામ વિષય | Std-6 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-6 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-7 તમામ વિષય | Std-7 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-7 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-8 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

ધોરણ 3 થી 8 વાર્ષિક પરિક્ષા પેપર કલેક્શન | Annual Exam Model Papers for STD 3 to 8

ધોરણ 3 થી 8 વાર્ષિક પરિક્ષા પેપરનુ સુપર કલેક્શન

નમસ્કાર અને અમારા શ્રેષ્ઠ બ્લોગ પર આપનું સ્વાગત છે. અમે પ્રાથમિક શાળા શિક્ષણની તમામ શૈક્ષણિક સામગ્રી અને માહિતી પ્રદાન કરીએ છીએ.

વર્ષિક પરિક્ષા સામગ્રી: હવે આપણે ધોરણ 3 થી 8 માટેના વાર્ષિક પરીક્ષા પેપર વિશે વાત કરીએ છીએ. પરીક્ષા પેપર સંગ્રહ અહીં ડાઉનલોડ કરવા માટે છે. આ પરીક્ષાના પેપરો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વાર્ષિક પરિક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે મદદ કરશે.

તમે આખા વર્ષમાં કેવી રીતે શીખો છો તે જાણવા માટે તમારું જ્ઞાન બનાવવા માટે અંતિમ પરીક્ષા જરૂરી છે. અંતિમ પરીક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંતિમ પરીક્ષા એટલે કે વર્ષિક પરીક્ષા એ છેલ્લી પરીક્ષા છે કારણ કે વિદ્યાર્થી કયા ધોરણમાં શીખે છે.

Annual Exam Model Papers for STD 3 to 8

varshik Pariksha ના પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા?


અહીં તમે varshik Pariksha પેપરને સરળ રીતે ડાઉનલોડ કરી શકો છો. સૌ પ્રથમ તમારે નીચેની લિંક્સ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે ધોરણ 3 થી 8 વર્ષિક પરિક્ષા પેપર જોઈ શકો છો. તમે ઇચ્છો તેમ તમામ વાર્શિક પરિક્ષા પેપર ડાઉનલોડ કરી શકો છો.

ધોરણ 3 પરીક્ષા પેપર્સ, ધોરણ 4 પરીક્ષા પેપર્સ, ધોરણ 5 પરીક્ષા પેપર્સ, ધોરણ 6 પરીક્ષા પેપર્સ, ધોરણ 7 પરીક્ષા પેપર્સ, ધોરણ 8 પરીક્ષા પેપર્સ, ધોરણ 3 થી 8 પરીક્ષા પેપર્સ સામગ્રી, વાર્ષિક પરિક્ષા પેપર્સ

મોડેલ પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા?


આ પોસ્ટમાં તમે મોડેલ પેપર પણ ડાઉનલોડ કરી શકો છો. સૌ પ્રથમ ના હોમપેજ પર જાઓ.

શોધ બટન પર ક્લિક કરો અને મોડેલ પેપર્સ ટાઇપ કરો.

તમે ધોરણ 1 થી 8 ના મોડેલ પેપર જોઈ શકો છો.

તમે જે ડાઉનલોડ કરવા માંગો છો તેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 3 થી 8 વાર્ષિક પરિક્ષા પેપર ડાઉનલોડ કરો

મહત્ત્વપૂર્ણ લિંક્સ 💥













varshik parixa પેપર ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

ઉપરોક્ત વિષય અને સંદર્ભને ધ્યાનમાં રાખીને અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ માધ્યમિક સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે બીજા સત્રની પરીક્ષાનું સમયપત્રક તે જ પ્રશ્નપત્રો અહીં સમાવવામાં આવેલ છે જેના માટે નીચેની સૂચનાઓ ધ્યાનમાં લેવાની રહેશે.

મુલાકાત લેવા બદલ આભાર, નવીનતમ શૈક્ષણિક સામગ્રી અને માહિતી મેળવવા માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો.
·

ધોરણ 3 થી 8 ના તમામ વિષયની નમૂનાની પ્રશ્નબેંક (મોડેલ પેપર) by GCERT

મોડેલ પેપર


નમૂનાની પ્રશ્નબૅંક



Organize and get reminders of your class schedule, homework, studying and exams.

My Study Life is a well-loved cross-platform planner for students, teachers and lecturers designed to make your study life easier to manage. My Study Life allows you to store your classes, homework and exams in the cloud making it available on any device, wherever you are. MyStudyLife is perfect for parents having to cope with home schooling and home study. It's frequently recommended to students by teachers all around the world.

Unlike a paper planner or school diary, My Study Life integrates all areas of your academic life - see when assignments, projects and homework are due (and overdue!) for classes, easily tell which classes might conflict with your exams and even add revision tasks for a specific exam - all in a free, easy to use application. My Study Life is optimized to work for your school life right from the start with support for week and day rotation schedules. Add your classes and view them in a beautiful, instantly identifiable, familiar week view.

My Study Life seamlessly syncs your data between devices, allowing you to use the app even when offline. You can add a task on the move from your phone or tablet and it will be instantly available on the web app.

With My Study Life you can...
Track your tasks - homework, assignments, reminders and revision. Store your tasks with ease in the cloud, accessible anywhere.
Store exams - keep those all important exams alongside your classes and revision tasks.
Manage your classes - your paper planner, turbocharged. Supporting day and week rotation timetables, advanced academic year/term support and integration into tasks you’ll wonder how you ever lived without it.
Get notified - reminders for unfinished tasks, upcoming exams and classes before they even start.

·