Search Suggest

TET (Vidhyasahayak) Bharti 2023 : નવી 5360 જગ્યાઓની ભરતીની કરાઈ જાહેરાત

શિક્ષણ વિભાગમાં નવી 5360 જગ્યાઓની ભરતી કરવાની જાહેરાત કરાઈ છે, ગુજરાત સરકારની કેબિનેટમાં આ મોટો નિર્ણય લેવાયો, જેની વાઘાણીએ આપી માહિતી

સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

5360 શિક્ષકોની જગ્યાઓની ભરતી

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
✓ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
✓ શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓની ભરતી કરાશે

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

√ TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું નિવેદનઃ 3 વર્ષથી નથી લેવાઇ TET પરીક્ષા, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું

√ રાજ્ય સરકારની મોટી જાહેરાતઃ જીતુ વાઘાણીએ કહ્યું- 5360 જગ્યા ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો, જિલ્લાફેર બદલી થયા પછી ખાલી જગ્યા ભરીશું

√ Announcement of recruitment of 5360 posts in education department, big decision in cabinet of Gujarat government

√ સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી શું કરી જાહેરાત

• મને સોંપેલા વિભાગમાં અનેક નિર્ણયો કર્યા છે
• રાજ્યના 3300 ની ભરતી પણ રાજ્ય સરકારે કરી
• શિક્ષક ભાઈઓ-બેનો અમારો પરિવાર 
• 5360 જગ્યાઓ ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો
• ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ શરૂ કરીશુ
• TETની પરીક્ષાને લઇ શિક્ષણમંત્રીનું મોટું નિવેદન
• 3 વર્ષથી TETની પરીક્ષા લેવાઇ નથી
• જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરીશું
• સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરીશું
• આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું