આ વર્ષે 2025 થી આટલા વિષયમાં બદલાઈ જશે આ પુસ્તકો, નવા ખરીદતા પહેલા જાણી લેજો

આવનારા શૈક્ષણિક વર્ષ 2025-26 માં શિક્ષણ વિભાગ કેટલાક નવા પાઠ્ય પુસ્તકો દાખલ કરશે. જે જૂના પુસ્તકોને રિપ્લેસ કરશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા આ નવા પાઠ્ય પુસ્તકો પ્રકાશિત કરી દેવામાં આવ્યા છે. જેની યાદી વિભાગ દ્વારા જાહેર પણ કરી દેવામાં આવી છે. 

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ પુસ્તકો મફતમાં આપવામાં આવે છે. તેથી સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે અહીં કોઈ પ્રશ્ન નથી પરંતુ પ્રાઇવેટ શાળાઓના વિદ્યાર્થીઓ માટે નવા પાઠ્ય પુસ્તકો ખરીદતા પહેલાં જાણી લેવું જરૂરી છે. કે કયા ધોરણમાં અને કયા વિષયના પુસ્તકો બદલાશે? અહીં GCERT દ્વારા જાહેર કરવામાં આવેલ આ યાદી મૂકવામાં આવી છે. જે તમામ વાલીઓ કે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

જૂન -૨૦૨૫-૨૬થી અમલમાં આવનાર નવા પાઠ્યપુસ્તકોની યાદી

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
“વિદ્યાયન”, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર.

અખબારી યાદી
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર એક અખબાર યાદીમાં જણાવે છે કે, આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૫-૨૬ માટે નીચે દર્શાવ્યા મુજબના પાઠપુસ્તકો નવા તૈયાર કરવામાં આવ્યા છે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૫-૨૬થી સમગ્ર રાજ્યની શાળાઓમાં તે મુજબ અભ્યાસ કરાવવાનો થશે જેની નોંધ લેવા વિનંતી.

જૂન -૨૦૨૫-૨૬થી અમલમાં આવનાર નવા પાઠ્યપુસ્તકોની યાદી

ક્રમ પાઠ્ય પુસ્તકનું નામ ધોરણ માધ્યમ
1. અંગ્રેજી (દ્વિતિયભાષા) 6 અંગ્રેજી સિવાયના તમામ માધ્યમ
2. ગુજરાતી (પ્રથમ ભાષા) 8 ગુજરાતી
3. ગુજરાતી (પ્રથમ ભાષા) 1 ગુજરાતી
4. ગુજરાતી (દ્વિતીય ભાષા) 1 ગુજરાતી સિવાયના તમામ માધ્યમ
5. મરાઠી (પ્રથમ ભાષા) 7 મરાઠી
6. ગણિત (દ્વિ ભાષી) 8 તમામ માધ્યમ
7. વિજ્ઞાન(દ્વિ ભાષી) 8 તમામ માધ્યમ
8. અર્થશાસ્ત્ર (નવુ પ્રકરણ: પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ) 12 તમામ માધ્યમ
9. અનિવાર્ય સંસ્કૃતમ-૧ 7 સંસ્કૃત
10. અનિવાર્ય સંસ્કૃતમ-૨ 7 સંસ્કૃત
11. ગણિત 7 સંસ્કૃત
12. વિજ્ઞાન 7 સંસ્કૃત
13. સામાજિક વિજ્ઞાન 7 સંસ્કૃત
14. સર્વાગી શિક્ષણ 7 સંસ્કૃત

Title of the document

શૈક્ષણિક વર્ષ જૂન 2025-26 થી અમલમાં આવનાર નવા પાઠ્ય પુસ્તકોની યાદી PDF

·

ગ્રેડ પત્રક | પરિણામ પત્રકમાં કેટલા ગુણ માટે કયો ગ્રેડ મળે ? Grade Patrak PDF Download

ગ્રેડ પત્રક : પરિણામ પત્રકમાં કેટલા ગુણ માટે કયો ગ્રેડ મેળવ્યો તેના માટે ઉપયોગી, 100 ગુણથી 1800 ગુણનું ગ્રેડ પત્રક

Grade Chart : Parinam Patrak Useful Grade Patrak For 100 to 1800 | Ketla Gun Mate Kayo Grade Ave Tena Mate Upayogi Grade Patrak pdf : Download 
  • Grade Patrak - A to E
  • GRADE : A - B - C - D - E
ગ્રેડ પત્રક | Grade Chart PDF Download

પ્રાથમિક શાળા માં દર વર્ષે પરીક્ષા લેવાય છે. જેમાં પ્રથમ અને દ્વિતીય સેમેસ્ટર માં આ રીતે વર્ષમાં બે વાર પરીક્ષા લેવાય છે.  ત્યારે પરિણામ પત્રક તૈયાર કરવાની જરૂર પડે છે.  પ્રથમ લેખિત કસોટી લીધા પછી તેનુ પરિણામ પત્રક બનવાનુ અને પછી વાર્ષિક પરિક્ષામાં પણ ફરીથી પરિણામ પત્રકો બનવાના હોય છે.  વાર્ષિક પરિણામ પત્રકમાં પ્રથમ લેખિત કસોટીના ગુણની પણ ગણતરી કરવાની હોય છે.  આમ વર્ષ મા 2 વાર પરિક્ષા લેવાતી હોઈ બે વાર પરિણામ પત્રકો પણ બનતા હોય છે. આમ, દરેક ધોરણ માટે અલગ અલગ પરિણામ પત્રકો બનાવવાના હોય છે.


 તમામ ધોરણો માટે A થી F સુધીના SCE પત્રકો પણ બનાવવાના હોય છે.  આ તમામ પત્રકો અહીં RDRATHOD.IN પરથી તમને એક્સેલ ફાઈલ ફોર્મેટમાં બનાવી ને મુકેલા છે.  જે દરેક પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોને ખૂબજ ઉપયોગી થશે. આ સાથે તમામ SCE પત્રકો અને માર્કશીટ પણ આપોઆપ બની જાય છે.  જે ખૂબજ સારી બાબત છે.

પરિણામ પત્રકો ની સાથ ગ્રેડ પત્રક નું પણ ફોર્મેટ બનવી ને મુક્યું છે.  આશા છે કે તે તમને ખૂબજ ઉપયોગી થાશે.. 

 પ્રાથમિક શાળા માટેના આવા જ બીજ ઉપયોગી પત્રકો અને ફાઈલ ફોર્મેટ મેટ મારી આ વેબસાઈટ rdrathod.in ની મુલાકાત લેતા રહેશો...
Thank You... 

·

પત્રક-અ ધોરણ-3 તમામ વિષય | Std-3 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-3 All Subject Excel File For Year 2024-2025




ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.







શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-4 તમામ વિષય | Std-4 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-4 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-5 તમામ વિષય | Std-5 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-5 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-6 તમામ વિષય | Std-6 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-6 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-7 તમામ વિષય | Std-7 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-7 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો


Patrak-A Std-8 All Subject Excel File For Year 2024-2025



ધોરણ 3 થી 8 તમામ ધોરણના પત્રક-A ડાઉનલોડ કરી શકો છો.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન (પત્રક – A) ના ધોરણ અને વિષય પ્રમાણે હેતુ


રચનાત્મક મૂલ્યાંકન શું છે?

 રચનાત્મક મૂલ્યાંકન એ વર્ગખંડ શિક્ષણનો એક ભાગ છે.
 વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા દરમિયાન બાળકોને શીખવા માટેના જરૂરી અવસર મળતા રહે છે, જેથી તેઓ તેમના જ્ઞાનનું નિર્માણ કરતા રહે. બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ સતત તેમના જ્ઞાનમાં સુધારો કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન બાળકો કેટલું શીખ્યા ? કેવી રીતે શીખ્યા ? તેમની શીખવાની ઝડપ કેટલી છે ? તેઓને વિષયવસ્તુમાં ક્યાં મદદની જરૂર છે? વગેરેની માહિતી શિક્ષક પાસે હોવી જરૂરીછે. આ પ્રકારની માહિતી રચનાત્મક મૂલ્યાંકન દ્વારા શિક્ષકને પ્રાપ્ત થઈ શકે છે.
+ રચનાત્મક મૂલ્યાંકન એ શાળા કક્ષાએ થતું ‘અધ્યયન માટેનું મૂલ્યાંકન’ છે.
+ આ પ્રકારના મૂલ્યાંકનમાં શિક્ષક બાળકોને લગતીવિવિધપ્રકારની માહિતીને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે, જેથી તે બાળકોનાં કાર્યોને યોગ્ય દિશા આપી શકે.
+ આ માટે, વર્ગખંડમાં શિક્ષક અવલોકન, પ્રશ્નોત્તરી, વિવિધ વર્કશીટસ, પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડી વગેરે દ્વારા બાળકોનાં કાર્યોની માહિતી મેળવેછે, અને અધ્યયન-અધ્યાપન કાર્ય માટે જરૂરી આયોજન પણ કરે છે.
+ અહીં, બાળકોની શીખવાની પ્રક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં આવેછે અને તે આધારે જરૂરી પ્રતિપોષણ (Feedback) આપવામાં આવે છે.
+ સામાન્ય રીતે શિક્ષક પિરિયડના અંતે, એકમના અંતે, માસના અંતે કે સત્રના અંતે બાળકનું મૂલ્યાંકન કરે છે, જે સતત ચાલતી પ્રક્રિયા છે.

રચનાત્મક મૂલ્યાંકનમાં શિક્ષકની ભૂમિકા

 અભ્યાસક્રમના કોઈ ચોક્કસ મુદ્દામાં કરવામાં આવેલ શિક્ષણકાર્યના અંતે જીવન જીવવા માટેના આવશ્યક જીવન કૌશલ્યો અને આવડતી અનિવાર્ય છે. પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન જરૂરી અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ કયા સ્તર સુધી મેળવી છે તેની જાણકારી આવશ્યક છે.
• વિદ્યાર્થીઓ અધ્યયન ઉપલબ્ધિમાં.
• કયા સ્તર સુધી પહોંચ્યા છે?
• ક્યાં કચાશ રહી ગઈ છે?
• કચાશ અંગેનો નિર્ણય શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે નિરીક્ષણ દ્વારા કરવામાં આવે.
• કોની ક્યાં ક્ષતિ કે ચૂક રહી ગઈ હતી, તે શોધવામાં આવે, તે અંગે માર્ગદર્શન લેવાય અને અપાય.

રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકનથી વિદ્યાર્થીની પ્રતિભાને ઓળખીને તેની શક્તિઓના પ્રગટીકરણ દ્વારા વ્યક્તિત્વને ખિલવવાનો અને અપેક્ષિત શૈક્ષણિક સ્તર સુધી પહોંચાડવાના શિક્ષકના પ્રયત્નને બળ મળશે. અભ્યાસમાં ધીમા કે મંદ હોય એવા વિદ્યાર્થીઓને મુખ્યાંકન પ્રક્રિયા દરમિયાન તે નાસીપાસ ન થાય તેવા શબ્દો, અન્ય વિદ્યાર્થીઓ સાથે તુલના, વિદ્યાર્થીઓમાં હીનભાવ ઉત્પન્ન થાય તેવું વર્તન, આત્મગ્લાનિ અનુભવાય તેવાં નકારાત્મક વલણોથી નિરાશ કરવાનો જાણ્યે-અજાણ્યે પ્રયાસ ન થાય તેની ખાસ તકેદારી શિક્ષકે રાખવાની રહેશે.

• શૈક્ષણિક સાધનોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરે.
• વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય પૂરાં પાડે.
• હાજરી-ગેરહાજરી અંગવિચારે,
• સલાહ લે તેમજ તેમની સાથે ચર્ચા કરે.
• આચાર્યનો સહયોગ સાથે,
• વિદ્યાર્થીની એકમ કસોટી યોજવામાં આવી હોય ત્યારની બાળકની વ્યક્તિગત પરિસ્થિતિ તેના સિદ્ધિસ્તરને અસર કરે છે તેનો પણ શિક્ષકે વિચાર કરવો આવશ્યક છે.
• વિદ્યાર્થીઓમાં અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ પારંગતતાના સ્તર સુધી કેમ સિદ્ધ થયેલ નથી તે અંગે મનોમંથન, ચિંતા કરે, તે અંગેના કારણો શોધે અને ઉપાય શોધીને અમલમાં મૂકે.
• પુનઃ અનુકૂળતા પ્રમાણે રસ પડે તેવી રીતે એકમનું પુનઃ શિક્ષણ કાર્ય કરે, તારણ ઉપર આવે અને મૂલ્યાંકન કરે.

 રચનાત્મક મૂલ્યાંક્નમાં આચાર્યની ભૂમિકા

° રચનાત્મક મૂલ્યાંકનની વિભાવના આચાર્ય પક્ષે બહુ સ્પષ્ટ હોવી જરૂરી છે.
° શૈક્ષણિક ક્ષેત્રે આંતરિક મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકનમાં વિવિધ પ્રવિધિઓનો ઉપયોગ થાય.
° રચનાત્મક મૂલ્યાંકન તટસ્થ, ન્યાયી અને પારદર્શક બને તે જોવાની ફરજ આચાર્યની છે.
° શિક્ષકના પ્રત્યેક રચનાત્મક મૂલ્યાંકનના અંતે તૈયાર કરેલ અહેવાલના આધારે જરૂરી અનુકાર્ય માટે મદદરૂપ થવું.
° જરૂર જણાય ત્યાં શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જણાઈ આવતી સમસ્યાઓને દૂર કરવા ક્રિયાત્મક સંશોધન (Action research) હાથ ધરવું.
° વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની સંયુક્ત સભામાં કચાશના કારણોની મુક્તમને ચર્ચા કરવી અને સૂચનો તથા ફરિયાદોને આવકારી તેના પર હકારાત્મક દિશામાં વિચારવું.
° આયોજન પૂર્વકની દેખરેખ રાખવી.
° જરૂર જણાય ત્યાં શિક્ષકોને તેમના વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવું અને પ્રોત્સાહન પૂરું પાડવું.
° નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો ઉપયોગ કરનાર શિક્ષકને પ્રોત્સાહિત કરવા. બીબાંઢાળ પ્રવિધિઓ કે માત્ર મૌખિક પ્રશ્નો દ્વારા જ રચનાત્મક મૂલ્યાંકન ન થાય તે જોવું.
° રચનાત્મક મૂલ્યાંકન તથા સત્રાંત મૂલ્યાંકનના વિષયવાર, વર્ગવાર, સત્રવાર આધાર પુરાવાઓ મેળવવા, સાચવવાં અને તેની જાળવણી કરવી.
° શિક્ષકોને ટેકનિકલ સહાય પૂરી પાડવી અને સાધન સુવિધા ઉપલબ્ધ કરાવવી.
° વચનબદ્ધતા, પ્રતિબદ્ધતા, ભાવાત્મક એકરૂપતાનું પ્રદર્શન કરવું.
° શિક્ષણના તમામ ધ્રુવો વચ્ચે સંકલન સાધી, કડીરૂપ ભૂમિકા અદા કરવી.


રચનાત્મક મૂલ્યાંક્ન કઈ કઈ રીતે કરી શકાય?

 શિક્ષક દરેક પાઠના અંતે રચનાત્મક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવું. કસોટીના અંતે તમામ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અનિવાર્ય હોય એટલી અપેક્ષિત અધ્યયન ઉપલબ્ધિઓ (Expected learning outcomes) પ્રાપ્ત થઈ છે કે કેમ તેની નોંધ લેવી. કેટલી સમજણ કેળવાઈ અને કેટલી કચાશ રહી છે તેનું નિદાન અને મૂલ્યાંકન શિક્ષક કરશે, વિદ્યાર્થીઓની ક્ષતિ શોધે, કારણો તપાસે, લર્નિંગ ગૅપને જાણીને કેવા પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ આપવું જરૂરી છે તેની પૂર્વભૂમિકા વિદ્યાર્થી, સહકાર્યકર, આચાર્ય અને જરૂર જણાય તો વાલી સંપર્ક કરીને ચર્ચા કરશે. શિક્ષક ઉપચારાત્મક શિક્ષણ આપ્યા બાદ નિશ્ચિત થયેલ શૈક્ષણિક સિદ્ધિના સ્તર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવાનો પ્રયત્ન કરશે.

વિદ્યાર્થીઓ ઉત્સાહ અને રસથી આ કસોટીમાં જોડાય, તેમાં ઉત્તીર્ણ થાય એવું ભય વિનાનું, ભાર વિનાનું હળવું વાતાવરણ સર્જવાનું કાર્ય પણ શિક્ષકે અદા કરવાનુંછે. શિક્ષકે વિવિધ પ્રકારની નીચે દર્શાવેલી પ્રવિધિઓ વ્યક્તિગત અને સામૂહિક રીતે અપનાવવાની રહેશે.

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે વારંવાર પુછવામાં આવતાં પ્રશ્નો બાબતે કેટલીક સ્પષ્ટતાઓ

• એક બે શબ્દોના ઉત્તરવાળા પ્રશ્નો
• નકશા વાંચન અને સમય રેખા દોરવી.
• ચિત્ર ઓળખો.
• યાદી બનાવવી કે ફકરો લખવો.
• મૌખિક કસોટીઓ.
• વિધાનો ખરા છે કે ખોટા તે જાણવો.
• ક્વીઝ 
• સંશોધનકાર્ય, પ્રયોગકાર્ય માહિતીનું એકત્રીકરણ પ્રકારની કસોટીઓ.
• વર્ગીકરણ
• પ્રાયોગિક કાર્યની સોંપણી કરવી.
• વર્ગકાર્ય
• સ્વ-અધ્યનકાર્ય
• અવલોકન
• રૂપક, નાટક, એકપાત્રીય અભિનય
• પોસ્ટર, સુત્ર સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા
• વિવિધ ક્લબો, વિષય વર્તુળની કામગીરી
• ક્રમ નિર્ણાયક પ્રશ્નો.
• પ્રોજેક્ટ કાર્ય દ્વારા મૂલ્યાંકન
• ખંડિત વાર્તા

ચાલુ વર્ષમાં બદલાયેલ પુસ્તકો પ્રમાણે સુધારેલ અ.નિ. સહીત પત્રક A.  (Excel File Software Download)


➣ ધોરણ 3 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 4 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 5 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 6 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 8 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)
➣ ધોરણ 7 રચનાત્મક મૂલ્યાંકન Patrak A ( New Excel Software)

★ ધોરણ ૩ થી ૫ ના પ્રથમ સત્રના હેતુઓ pdf file
★ ધોરણ ૩ થી ૫ ના દ્વિતીય સત્રના હેતુઓ pdf file

Rachanatmak Mulyankan (Patrak -A) માટેના હેતુઓ ડાઉનલોડ કરો.

★ ધોરણ ૧ થી ૫ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
★ ધોરણ ૬ થી ૮ ના પ્રથમ અને દ્વિતીય સત્રના હેતુઓ excel file
·

ધોરણ 3 થી 8 વાર્ષિક પરિક્ષા પેપર કલેક્શન | Annual Exam Model Papers for STD 3 to 8

ધોરણ 3 થી 8 વાર્ષિક પરિક્ષા પેપરનુ સુપર કલેક્શન

નમસ્કાર અને અમારા શ્રેષ્ઠ બ્લોગ પર આપનું સ્વાગત છે. અમે પ્રાથમિક શાળા શિક્ષણની તમામ શૈક્ષણિક સામગ્રી અને માહિતી પ્રદાન કરીએ છીએ.

વર્ષિક પરિક્ષા સામગ્રી: હવે આપણે ધોરણ 3 થી 8 માટેના વાર્ષિક પરીક્ષા પેપર વિશે વાત કરીએ છીએ. પરીક્ષા પેપર સંગ્રહ અહીં ડાઉનલોડ કરવા માટે છે. આ પરીક્ષાના પેપરો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વાર્ષિક પરિક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે મદદ કરશે.

તમે આખા વર્ષમાં કેવી રીતે શીખો છો તે જાણવા માટે તમારું જ્ઞાન બનાવવા માટે અંતિમ પરીક્ષા જરૂરી છે. અંતિમ પરીક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંતિમ પરીક્ષા એટલે કે વર્ષિક પરીક્ષા એ છેલ્લી પરીક્ષા છે કારણ કે વિદ્યાર્થી કયા ધોરણમાં શીખે છે.

Annual Exam Model Papers for STD 3 to 8

varshik Pariksha ના પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા?


અહીં તમે varshik Pariksha પેપરને સરળ રીતે ડાઉનલોડ કરી શકો છો. સૌ પ્રથમ તમારે નીચેની લિંક્સ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમે ધોરણ 3 થી 8 વર્ષિક પરિક્ષા પેપર જોઈ શકો છો. તમે ઇચ્છો તેમ તમામ વાર્શિક પરિક્ષા પેપર ડાઉનલોડ કરી શકો છો.

ધોરણ 3 પરીક્ષા પેપર્સ, ધોરણ 4 પરીક્ષા પેપર્સ, ધોરણ 5 પરીક્ષા પેપર્સ, ધોરણ 6 પરીક્ષા પેપર્સ, ધોરણ 7 પરીક્ષા પેપર્સ, ધોરણ 8 પરીક્ષા પેપર્સ, ધોરણ 3 થી 8 પરીક્ષા પેપર્સ સામગ્રી, વાર્ષિક પરિક્ષા પેપર્સ

મોડેલ પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા?


આ પોસ્ટમાં તમે મોડેલ પેપર પણ ડાઉનલોડ કરી શકો છો. સૌ પ્રથમ ના હોમપેજ પર જાઓ.

શોધ બટન પર ક્લિક કરો અને મોડેલ પેપર્સ ટાઇપ કરો.

તમે ધોરણ 1 થી 8 ના મોડેલ પેપર જોઈ શકો છો.

તમે જે ડાઉનલોડ કરવા માંગો છો તેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ધોરણ 3 થી 8 વાર્ષિક પરિક્ષા પેપર ડાઉનલોડ કરો

મહત્ત્વપૂર્ણ લિંક્સ 💥













varshik parixa પેપર ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

ઉપરોક્ત વિષય અને સંદર્ભને ધ્યાનમાં રાખીને અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ માધ્યમિક સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે બીજા સત્રની પરીક્ષાનું સમયપત્રક તે જ પ્રશ્નપત્રો અહીં સમાવવામાં આવેલ છે જેના માટે નીચેની સૂચનાઓ ધ્યાનમાં લેવાની રહેશે.

મુલાકાત લેવા બદલ આભાર, નવીનતમ શૈક્ષણિક સામગ્રી અને માહિતી મેળવવા માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો.
·

ધોરણ 3 થી 8 ના તમામ વિષયની નમૂનાની પ્રશ્નબેંક (મોડેલ પેપર) by GCERT

મોડેલ પેપર


નમૂનાની પ્રશ્નબૅંક



Organize and get reminders of your class schedule, homework, studying and exams.

My Study Life is a well-loved cross-platform planner for students, teachers and lecturers designed to make your study life easier to manage. My Study Life allows you to store your classes, homework and exams in the cloud making it available on any device, wherever you are. MyStudyLife is perfect for parents having to cope with home schooling and home study. It's frequently recommended to students by teachers all around the world.

Unlike a paper planner or school diary, My Study Life integrates all areas of your academic life - see when assignments, projects and homework are due (and overdue!) for classes, easily tell which classes might conflict with your exams and even add revision tasks for a specific exam - all in a free, easy to use application. My Study Life is optimized to work for your school life right from the start with support for week and day rotation schedules. Add your classes and view them in a beautiful, instantly identifiable, familiar week view.

My Study Life seamlessly syncs your data between devices, allowing you to use the app even when offline. You can add a task on the move from your phone or tablet and it will be instantly available on the web app.

With My Study Life you can...
Track your tasks - homework, assignments, reminders and revision. Store your tasks with ease in the cloud, accessible anywhere.
Store exams - keep those all important exams alongside your classes and revision tasks.
Manage your classes - your paper planner, turbocharged. Supporting day and week rotation timetables, advanced academic year/term support and integration into tasks you’ll wonder how you ever lived without it.
Get notified - reminders for unfinished tasks, upcoming exams and classes before they even start.

·

YouTube Kids App – સ્પેશિયલ બાળકો માટે બનાવેલ વિડિઓ એપ્લિકેશન

માત્ર બાળકો માટે બનાવેલ સ્પેશિય વિડિઓ એપ્લિકેશન @ YouTube Kids


YouTube Kids App : સ્પેશિયલ બાળકોને વિવિધ વિષયો પર પરિવાર-મૈત્રીપૂર્ણ વિડિઓઝથી ભરપૂર વધુ સંયમિત વાતાવરણ આપવા માટે Goggle દ્વારા બનાવવામાં આવી છે. જે તમારા બાળકોની આંતરિક સર્જનાત્મકતા અને રમતિયાળતાને પ્રજ્વલિત કરવામાં સહાયક થાય છે. જ્યારે તમારા બાળકો રસ્તામાં નવી અને ઉત્તેજક રુચિઓ શોધે છે ત્યારે માતાપિતા અને સંભાળ રાખનારાઓ માટે સફરનું માર્ગદર્શન કરી શકે છે. 
YouTube Kids App – સ્પેશિયલ બાળકો માટેની એપ્લિકેશન

youtube.com/kids વિષે વધુ જાણો.


બાળકો માટે સુરક્ષિત અનુભવ

YouTube Kids પરના તમામ વીડિયોને પરિવાર-મૈત્રીપૂર્ણ રાખવામાં આવે છે અને તેના સૌથી નાના ઓનલાઈન વપરાશકર્તાઓને પણ સુરક્ષિત રાખવા માટે Youtube એન્જિનિયર ટીમો દ્વારા બનાવેલા સ્વચાલિત ફિલ્ટર્સ, માનવ સમીક્ષા અને માતાપિતાના પ્રતિસાદના મિશ્રણનો ઉપયોગ કરે છે. આમ તો કોઈ પણ સિસ્ટમ ક્યારેય સંપૂર્ણ નથી અને ક્યારેક તેમાં કોઈ અયોગ્ય વિડિઓઝ પ્રવેશી શકે છે, તેથી સુરક્ષાના પગલાંને સુધારવા અને માતાપિતાને તેમના પરિવારો માટે યોગ્ય અનુભવ બનાવવામાં મદદ કરવા માટે વધુ સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત YouTube દ્વારા કામ કરવામાં આવે છે.

Parental Control સાથે બાળકના અનુભવને Customize કરો

Screen Time Limit: જ્યારે તમારું બાળક YouTube પર વીડિયો જુએ છે ત્યારે તે કેટલો સમય જોઈ શકે તેની સમય મર્યાદા તમે સેટ કરી શકો છો અને તેમને વધુ સમય વીડિયો જોવાથી રોકી શકો છો. આ સાથે બાળક શું જુઓ છે ? તે  તમે જાણી શકો છો. તેના માટે સાથે ચાલુ રાખો:  ફક્ત "ફરીથી જુઓ" પૃષ્ઠ તપાસો તેનાથી તમને ખબર પડશે કે બાળકોએ શું જોયું છે અને તેઓ કઈ નવી રુચિઓ શોધી રહ્યા છે.

Blocking (અવરોધિત કરવું): જો તમને કોઈ વિડિઓ પસંદ નથી? તો વિડિઓ અથવા આખી ચેનલને પણ તમે અવરોધિત કરી શકો છો, તેને ફરી ક્યારેય જોવા નથી ઈચ્છતા તો તે પણ બ્લોક કરી શકાય છે.

Flaging (ફ્લેગિંગ): કોઈ વિડિયો કે ચેનલની સમીક્ષા માટે વિડિઓને ફ્લેગ કરીને YouTube ને અયોગ્ય સામગ્રી વિશે ચેતવણી પણ આપી શકો છો. કોઈ ફ્લેગ કરેલા વિડિઓઝની સમીક્ષા તેના અઠવાડિયાના સાત દિવસમાં કે 24 કલાક સુધીમાં કરવામાં આવશે.

તમારા બાળકોની જેમ જ વ્યક્તિગત અનુભવો પણ અનન્ય બનાવો

YouTube Kids પર વધુમાં વધુ આઠ બાળકોની પ્રોફાઇલ બનાવી શકો છો, જે તે બાળક પોતાની પસંદગીના વિડીઓ અને સેટિંગ્સ સાથે જોઈ શકે છે. તેના માટે તમારે "ફક્ત મંજૂર સામગ્રી" મોડમાંથી પસંદ કરો અથવા તમારા બાળકને અનુકૂળ આવતી વય શ્રેણી, "પ્રિસ્કૂલ", "નાના" અથવા "મોટા" પસંદ કરો.

જો તમે તમારા બાળકને જોવા માટે મંજૂર કરેલા વિડિઓઝ, ચેનલો અને/અથવા સંગ્રહોને હેન્ડપિક કરવા માંગતા હો, તો "ફક્ત મંજૂર સામગ્રી" મોડ પસંદ કરો. આ મોડમાં, બાળકો વિડિઓઝ શોધી શકશે નહીં. 
  • 4 અને તેથી ઓછી ઉંમરના બાળકો માટે રચાયેલ "પ્રિસ્કૂલ" મોડ સર્જનાત્મકતા, રમતિયાળતા, શિક્ષણ અને શોધખોળને પ્રોત્સાહન આપતા વિડિઓઝને ક્યુરેટ કરે છે. 
  • "નાના" મોડ 5-8 વર્ષના બાળકોને ગીતો, કાર્ટૂન અને હસ્તકલા સહિત વિવિધ વિષયોમાં તેમની રુચિઓનું અન્વેષણ કરવાની મંજૂરી આપે છે. જ્યારે
  • "મોટા" મોડ 9 અને તેથી વધુ ઉંમરના બાળકોને બાળકો માટે લોકપ્રિય સંગીત અને ગેમિંગ વિડિઓઝ જેવી વધારાની સામગ્રી શોધવા અને અન્વેષણ કરવાની તક આપે છે.

બધા પ્રકારના બાળકો માટે બધા પ્રકારના વિડિઓઝ

YouTube Kids લાઇબ્રેરી બધા જ વિવિધ વિષયો પર પરિવાર-મૈત્રીપૂર્ણ વિડિઓઝથી ભરેલી છે, જે તમારા બાળકોની આંતરિક સર્જનાત્મકતા અને રમતિયાળતાને પ્રજ્વલિત કરે છે. તેમાં તેમના મનપસંદ શો અને સંગીતથી લઈને મોડેલ જ્વાળામુખી (અથવા સ્લાઇમ ;-) કેવી રીતે બનાવવું તે શીખવા સુધી, અને તેની વચ્ચેની દરેક વસ્તુનો સમાવેશ થાય છે.

અન્ય મહત્વપૂર્ણ માહિતી:

તમારા બાળક માટે શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરવા માટે માતાપિતાનું સેટઅપ જરૂરી છે.
તમારું બાળક YouTube સર્જકોના વ્યાવસાયિક સામગ્રીવાળા વિડિઓઝ પણ જોઈ શકે છે જે પેઇડ જાહેરાતો નથી. Family Link દ્વારા સંચાલિત Google એકાઉન્ટ્સ માટેની ગોપનીયતા સૂચના જ્યારે તમારું બાળક તેમના Google એકાઉન્ટ સાથે YouTube Kids નો ઉપયોગ કરે છે ત્યારે અમારી ગોપનીયતા પ્રથાઓનું વર્ણન કરે છે. જ્યારે તમારું બાળક તેમના Google એકાઉન્ટમાં સાઇન ઇન કર્યા વિના YouTube Kids નો ઉપયોગ કરે છે, ત્યારે YouTube Kids ગોપનીયતા સૂચના લાગુ પડે છે.

🖇️ મહત્વપૂર્ણ લિંક્સ
YouTube Kids Android એપ્લિકેશન ડાઉનલોડ કરો:  અહીં ક્લિક કરો
વધુ બાળકોના વિડિઓ એન્ડ્રોઇડ એપ્લિકેશન:  અહીં ક્લિક કરો
·

સમગ્ર શિક્ષા E-Content ધોરણ 5 થી 8 માટે Animation Videos સાથેનું સુપર 👌 Online e-Learning Material

SSA E Material Std 6th To 8th Student Maths Science Online Education For Dhoran 6th 8th Mate Online Teaching Maths Science

SSA Maths Science & Materials Na Video ; SSA Edittest Software & Content & Video

The page can be opened via Edit Network Connections in the menu.  MICON OF NETWORK INDICATOR SELF HAND NETWORK RANDUL wd B. (Not Connected/Attempted to Connect/Committed).  Me Menu "This menu is represented by the name of the currently logged-in user as shown in paragraph

It is a tool for quick access to social |  To use Jignesh Network and Cloud.  To display ULDU remove this menu.  HI HA Rased (Available, Away, Busy, Invisible Busy Offline) is provided.  New messages from that site, requests for "chat" etc 'user chat accounts... but messages and requests' can also be viewed by Great.

સમગ્ર શિક્ષા e-Content

The option can be used to register a user's cache on Canonica's cloud-based corporate service Ubuntu One. Figure 1.12: Me menu.  The folders are not stored on the user's computer, but they are stored on Ubuntu's servers, so they can be accessed on any computer in the world using the Internet.  These details can also be shared with others.

You must have an account to use the Uburtu Omc service.  If not then here's a new product just for you!  Ubur allows you to "sync" with information stored on the server, bookmarks created in the browser, and hierarchies and folders stored on the server.  In the synchronization process each detail of the local pigeon is compared with the corresponding detail on the server.


When a detail appears to be recently added, modified or deleted on one computer, the same process is automatically performed on the other computer.  At the end of the process, both the passengers have the same and updated information.  In this way, if the details are periodically synchronized, the current company information can always be obtained regardless of the geographic location of the user.

Doing so effectively transfers details from one computer to another.  In the same way, a file can be uploaded to a server from one computer and downloaded and used on any other computer in the world.  This feature is extremely beneficial for those who have to travel in large numbers, as it saves them the risk of carrying important files with them.

School of Excellence Paripatra 2021 : Samagra Shiksha (SSA) Letter of attending the review meeting under School of Excellence

Subject: Matter of attending the review meeting under School of Excellence.  Regarding the above subject, it is well known that the School of Excellence project will be operational in the state from this year.  The project will also be supported by World Bank and ADB Bank.  Recently, the CCC 2.0 building has also been inaugurated by the Hon'ble Chief Minister.  

Many people keep their haiku on the cloud so that it can be used and shared with other individuals from anywhere in the world.  Ubuntu One also has online music.  Which is currently not available in India.  It also allows you to quickly share photos taken with your Android phone with friends and relatives.

ધોરણ 8 ગણિતનું ઇ કન્ટેન્ટ અહીંથી જુઓ

ધોરણ 8 વિજ્ઞાનનું ઇ કન્ટેન્ટ અહીંથી જુઓ

ધોરણ 7 ગણિત ઇ કન્ટેન્ટ અહીંથી જુઓ

ધોરણ 7 વિજ્ઞાન ઇ કન્ટેન્ટ અહીંથી જુઓ

ધોરણ 6 ગણિત ઇ કન્ટેન્ટ અહીંથી જુઓ

ધોરણ 6 વિજ્ઞાન ઇ કન્ટેન્ટ અહીંથી જુઓ

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ઇ કન્ટેન્ટ અહીંથી જુઓ

ધોરણ 5નું ઇ કન્ટેન્ટ અહીંથી જુઓ

અન્ય e-Content જોવા ઓફિશિયાલ Website માટે અહીં ક્લિક કરો

SSA E Material Std 6th To 8th Student Maths Science Online Education For Dhoran 6th 8th Mate Online Teaching Maths Science

School Fire NOC Form | Download Fire NOC Declaration Form, File in PDF or Word

Primary School Building Fire NOC / Equipment Obtaining Matter Regarding Paripatra
Matter of obtaining fire NOC / equipment for primary school building.  Reference: 1. School Safety Policy-2018 2. Gujarat Fire Prevention and Life Safety Regulation 2018 2. Name. Filed in Gujarat High Court R / Petition (PIL) No. 119/2050 6. 

Joint Director of Education Shri.  4 / Compilation / 2020 / 512-2009, dated 30/12/2050  Letter No. of Joint Director of Education, Gandhinagar: Prashini Six-6 / Compilation / 2021 / 4-6, Dt. 15/06/2071 As per the above subject and reference-1, the provision of School Safety Policy-2018 is currently being implemented in schools across the state. 

School safety essentials / facilities need to be available in schools properly and in sufficient quantity in which it is very important that the school has the necessary fire safety facilities considering the fire safety related matters in the school.  It is pertinent to mention here that due to frequent representations made during school visits and frequent representations here, many schools do not have access to essential fire safety facilities or are found to be inadequate or not functioning.  Have. 

Apart from this, PIL has also been filed in the Gujarat High Court under the name of Reference-2, according to which the letter of Reference-2 has instructed to provide the necessary facilities of fire safety in all the schools of the district, taking into account all the provisions of Regulation-2 in Sabarkantha district.

Primary schools will have to take mandatory action in schools as per the following guidelines regarding fire NOC / equipment of fire safety.  Guidelines for fire safety: 1.  Every 20 students in the school must have a FIRE Extinguisher.  

If the number of students in the school is less and the classroom is more then there must be FIRE Extinguisher (fire extinguisher) per 5 meters.  If the school has more than one floor then FIRE Extinguisher must be on each floor as per (1) and (2) above.  .  .  Scanned by CamScanner.  Required) Schools must have all FIRE Extinguisher.  For this, refilling of FIRE Extinguisher at regular time as well as repairing of FIRE Extinguisher regularly.  

School should not have flammable substances or necessary materials (keep science safe. School electrification should be up-to-date to prevent electric shot-circuit in school. School should have mandatory MCB and ELCB fitted electrification. Heavy line passing through school  If there is a power transformer next to the school in the school premises, it should be removed. 10. 

The competent officer regarding fire safety from the school should have a fire NOC.  If it has to be done, it should be renewed immediately. 12. Copy of Fire NOC should be displayed in the school bulletin board. 12. Schools which have to get Fire NOC should contact the Regional Fire Officer, Shri Fire Station Sector-2, Gandhinagar-206.  

To apply for Fire NOC. 9. As per reference-1 to 4, all the primary schools should take into consideration the above guidelines and provide flawless fire safety matters / facilities in the primary schools.  In the meantime, if the above instructions are not followed and any incident occurs in the future, legal action will be taken against such school which will be taken seriously

School Fire NOC Form | Download Fire NOC Declaration Form, File in PDF or Word
·