જે બાળકોની ઉંમરના 5 વર્ષ પૂરા થાય તેવા તમામ બાળકોને પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં પ્રવેશ આપવાનું ઠરાવવામાં આવેલ છે. તે મુજબ આવા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જૂન માસમાં બાલવાટિકા વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવાનો હોય છે.
પ્રાથમિક શાળાઓને ઉપયોગી થાય તે માટે બાલવાટિકા પ્રવેશ ફોર્મ તૈયાર કરીને તેની pdf ફાઈલ અહીં મૂકવામાં આવેલ છે. જે તમામ શાળાઓને ઉપયોગી થશે. આ ફાઈલ શાળાઓ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કરી ઉપયોગ કરી શકે છે.
અગત્યની લિંક્સ