ConveGenius For Education App

SMART ATTENDANCE

શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા એક નવીતમ SMART ATTENDANCE વિકસાવવામાં આવેલ છે જેના દ્વારા શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી સરળતાથી ભરી શકાય છે તદઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોએ લીધેલ મધ્યાહન ભોજન(Mid-Day Meal)ની એન્ટ્રી પણ સરળતાથી થઇ શકે છે. તા.30-06-2022ના રોજ થી સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ તમામ શાળાઓ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે SMART ATTENDANCE કાર્યરત કરવામાં આવેલ છે તો હવે પછીથી તમામ શાળામાં આ SMART ATTENDANCEનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરશો.

નીચે આપેલ લીંક દ્વારા આપ SMART ATTENDANCE શરુ કરી શકો છો.


👉 પગાર બાંધણી ની ચકાસણી 12-7-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


👉 ગુણોત્સવ 2.0 તા 06/07/2022 થી 09/07/2022 દરમિયાન સ્કૂલ એક્રેડીટેશનની કામગીરી હાથ ધરવામાં આવશે તે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

👉 SMART ATTENDANCE LINK

A unique, interactive, and fun conversational quizzing platform

We bring you the power of conversational AI in education! ConveGenius is India's best conversational platform for learning.

We have weekly educational quizzes for you in a fun, conversational format. ConveGenius is an app that helps mould every student into a star!


Why ConveGenius?

PRACTICE, WATCH, LEARN
ConveGenius's AI-based chatbot provides weekly quizzes for you based on your very own classroom schedule! We have partnered with your State to provide you with highly relevant quizzes and remedial videos.

LEARN IN YOUR LANGUAGE
ConveGenius talks to you in your languages like a teacher, parent, or friend.

LEARN AT YOUR PACE
ConveGenius sends you 3 quizzes weekly so that you have the time and energy to learn at your own pace without being overwhelmed.

We cover all major subjects in YOUR BOARD:
Mathematics
English
Science
Hindi
Physics
Chemistry
Biology

There’s no better time to get started. Download the app now!

·

STD 2 PRAGNA ALL ADHYAYAN NISHPATTIO DOWNLOAD KARO PDF

STD 2 PRAGNA ALL ADHYAYAN NISHPATTIO DOWNLOAD KARO PDF

std 1-2 ncert new adhyayan nishpatti all subject and all standard - download pdf file format

Learning outcome booklet - GCERT

Learning outcomes are the statements that describe the important and important education received by students in every standard and every subject, and at the end of each program can be of course or safe. Usually, it is the only basis for students who can complete the examination at the end of the unit and on the basis of the results of the study. In words, at the end of the program, the results of the study, they will know that they can know everything.

GCERT new Adhyayan nishpattio (Learning Outcomes) std 1 to 8 All Subjects, STD 3 to 8 All Subjects Learning Outcome Download pdf here
adhyayan nishpatti, 6 to 8 adhyayan nishpatti,  adhyayan nishpatti std 3 paryavaran,  adhyayan nishpatti in gujarati std 5,  adhyayan nishpatti std 3 maths,  adhyayan nishpatti maths, science  adhyayan nishpatti in gujarati 2019,  adhyayan nishpatti std 4,  adhyayan nishpatti std 7

STD 2 PRAGNA ALL ADHYAYAN NISHPATTIO 

DOWNLOAD :

ALL STANDARD & SUBJECT ADHYAYAN  NISHPATTION : CLICK HERE
·

STD 1 PRAGNA ALL ADHYAYAN NISHPATTIO DOWNLOAD KARO PDF

STD 1 PRAGNA ALL ADHYAYAN NISHPATTIO DOWNLOAD KARO PDF

std 1-2 ncert new adhyayan nishpatti all subject and all standard - download pdf file format

Learning outcome booklet - GCERT

Learning outcomes are the statements that describe the important and important education received by students in every standard and every subject, and at the end of each program can be of course or safe. Usually, it is the only basis for students who can complete the examination at the end of the unit and on the basis of the results of the study. In words, at the end of the program, the results of the study, they will know that they can know everything.

GCERT new Adhyayan nishpattio (Learning Outcomes) std 1 to 8 All Subjects, STD 3 to 8 All Subjects Learning Outcome Download pdf here
adhyayan nishpatti, 6 to 8 adhyayan nishpatti,  adhyayan nishpatti std 3 paryavaran,  adhyayan nishpatti in gujarati std 5,  adhyayan nishpatti std 3 maths,  adhyayan nishpatti maths, science  adhyayan nishpatti in gujarati 2019,  adhyayan nishpatti std 4,  adhyayan nishpatti std 7

STD 1 PRAGNA ALL ADHYAYAN NISHPATTIO 

DOWNLOAD :


ALL STANDARD & SUBJECT ADHYAYAN  NISHPATTION : CLICK HERE
·

વિદ્યાર્થી પ્રોફાઈલ બાયો ડેટા એક્સેલ ફાઈલ | Students Profile Bio Data file

🪪 વિદ્યાર્થી પ્રોફાઈલ બાયો ડેટા એક્સેલ ફાઈલ

🧑‍🎓ધોરણ 1 , 2

🧑‍🎓ધોરણ 3 થી 5
🧑‍🎓ધોરણ 6 થી 8


Students Profile Bio Data file | All in one Excel File

  • Students All Details
  • Students Darpan
  • Aadhar Card, Bank Account, Ration card nmber
  • Book issue Register
  • Ekam Kasoti Mark Sheet
  • Student Leave Register
  • Students Hight-Waight
  • Library Register and Info
  • Patrak A
  • Useful for all Teachers and Schools
  • Students Profile Bio Data file

Ten years ago today, mobiles started circulating in people’s homes. The uniqueness of science and technology to provide better service through frequent improvements was also implemented in mobile technology. Smartphones began to be made available through the Internet. This phone was replaced by Android instead of Windows.

Thus Android was challenged to compete with Windows. As a result, more e-learning on PCs than Windows and more studies on smartphones than Android. Of course, since July 2015, under the name of Windows 10, Microsoft has also started making software and servers for smartphones. It can be said that due to these two competitions, e-learning will be more convenient for the scholars.


Virtual Classd – rooms): The whole field of art creates an illusion, and through it provides entertainment and education. The picture of the world-famous Mona Lisa is, after all, a canvas and a vertical line of colors. But a fan of art does not see the canvas, nor the lines of colors. He sees a woman giving a sweet smile.

The devotee enjoys the illusion created by his painter. The same is true in plays, films, etc. Even in education, when there is teaching from puppets to plays, there is also an illusion. Oops! If a history teacher teaches Gandhiji’s struggle for freedom, if he vividly describes Gandhiji’s works and lectures, it also leaves an indelible mark on the mind of the student

SCHOOL OFFICE KEEPING FILES AND PATRAKO EXCEL, PDF

Even if Gandhiji is not present there. The same thing applies with e-learning on a large scale and with the help of technology. Appearance is to believe in what is not. A classroom is a virtual classroom in which the illusion is created in front of the students and education is imparted through it. With the help of internet, education can also be given by creating such illusions on the screen of the student’s computer or smart phone.

If this perceptual technology is used on the big screen of the smart classrooms of the school, the students will discuss with each other, get the necessary guidance from the mentor, and discuss with the students and teachers watching the same program elsewhere. All this is possible in virtual classrooms. Digital technology is also used to make virtual images effective and vivid.

Internet of Nano Things (IONT): This change has come for the business of things and things. When the items for sale are shown on a vivid screen, the customer decides whether to buy or not by getting the complete information.


Over time it has become clear that even a scholar has to get the necessary and relevant information from a variety of sources. Therefore, it was considered necessary to start using this technology in e-learning, but before that use, scientists invented nano-sensors. Students Profile Bio Data file.

STD 3 TO 8 SCHOOL TIME TABLE DOWNLOAD HERE

As a result, in addition to digital technology, sensor technology is now being added to e-learning. The combination of digital and nano-sensors has created a situation where huge amounts of information can be presented through a very small size device as well as necessary and relevant information can be given to the student.

This technology, which was started in the field of business, will also be used in the field of education in the coming years. It is worth noting that the introduction of sensors in e-learning is undergoing a major change.

At the heart of this whole chapter, if there is one thing, is that e-learning, which has the potential to radically change society and education, has been introduced. In the event that the old structure crumbles, if those who preserve the structure cannot read the text on the Sami wall, e-learning will explode in the short term in the future.

Therefore, disobedient people need to be flexible. All parties involved in this framework should first make a sincere effort to understand e-learning. It should not be underestimated as a technical update. If they try to understand first, and then start making their organizations e-learning centers, there will be painless changes.

BAL SANSAD Children’s Parliament

Otherwise a lot of chaos will spread. E-learning has become a major cause of change in the existing education structure. The fact is that this factor of change itself is constantly changing. It is like taking the example of our earth here. It orbits the sun in an elliptical orbit. This changes the seasons, etc., but the earth also revolves around its own axis as it orbits the sun.

That is why day-night and moment-to-moment changes come on it. Something similar is happening to e-learning in education. E-learning itself has started to change in education, but e-learning is also constantly changing. We see the details of these changes. Overall, these changes are intended to make e-learning easier and more study-oriented.

Therefore, in a very short period of time, it has started gaining more and more place in the field of education. It is important to note that the fact that knowledge (as stated in Chapter-4 is the study + understanding of the subject matter), not that any divine power is an object and can be bought and sold like other objects, has economics, and The fact that it is regenerated on a daily basis is evident from e-learning, and so is the trade in knowledge, as is the trade in other substances.

The ever-evolving e-learning has brought to light the true concept of the basic substance (knowledge) of education. ICT in education is evolving very fast. This is one of the most important areas in the field of ICT in the field of education. For their contribution, they try to complete their work well by getting the cooperation of commuter experts, subject matter experts and academics.

Students Bio Data file
Students Profile Bio Data file

👉 Download Excel File

STUDENTS PROFILE FILE
Students Profile Bio Data file

👉 STD 1,2 PROFILE

👉 STD 3 TO 5 PROFILE

👉 STD 6 TO 8 PROFILE

·

भारत में रविवार की छुट्टी किस व्यक्ति ने दिलाई ? जानिए क्या है इसका इतिहास ।

भारत में रविवार की छुट्टी किस व्यक्ति ने दिलाई ? 

रविवार की छुट्टी के पीछे उस महान व्यक्ति का क्या मकसद था ? जानिए क्या है इसका इतिहास । 

Which person got Sunday holiday in India?

 साथियों , जिस व्यक्ति की वजह से हमें ये छुट्टी हासिल हुयी है , उस महापुरुष का नाम है + नारायण मेघाजी लोखंडे , नारायण मेघाजी लोखंडे ये जोतीराव फुलेजी के सत्यशोधक आन्दोलन के कार्यकर्ता थे । और कामगार नेता भी थे । अंग्रेजों के समय में हफ्ते के सातों दिन मजदूरों को काम करना पड़ता था । लेकिन नारायण मेघाजी लोखंडे जी का ये मानना था की , हफ्ते में सात दिन हम अपने परिवार के लिए काम करते हैं । लेकिन जिस समाज की बदौलत हमें नौकरियां मिली है , उस समाज की समस्या छुड़ाने के लिए हमें एक दिन छुट्टी मिलनी चाहिए । उसके लिए उन्होंने अंग्रेजों के सामने 1881 में प्रस्ताव रखा । लेकिन अंग्रेज ये प्रस्ताव मानने के लिए तैयार नहीं थे । इसलिए आखिरकार नारायण मेघाजी लोखंडे जी को इस sunday की छुट्टी के लिए 1881 में आन्दोलन करना पड़ा । ये आन्दोलन दिन - ब - दिन बढ़ते गया । लगभग 8 साल ये आन्दोलन चला । आखिरकार 1889 में अंग्रेजों को sunday की छुट्टी का ऐलान करना पड़ा । ये है इतिहास ।


 क्या हम इसके बारे में जानते है ? 


अनपढ़ लोगों को छोड़ो , लेकिन क्या पढ़े लिखे लोग भी इस बात को जानते है ?

 जहां तक हमारी जानकारी है , पढ़े लिखे लोग भी इस बात को नहीं जानते । अगर जानकारी होती तो sunday के दिन enjoy नहीं करते .... समाज का काम करते ..... और अगर समाज का काम ईमानदारी से करते तो समाज में भुखमरी , बेरोजगारी , बलात्कार , गरीबी , लाचारी ये समस्या नहीं होती ।

 साथियों , इस sunday की छुट्टीपर हमारा हक़ नहीं है , इसपर समाज का हक़ है । कोई बात नहीं , आज तक हमें ये मालूम नहीं था लेकिन अगर आज हमें मालूम हुआ है तो आज से ही sunday का ये दिन सामाजिक कार्यों के लिए समर्पित करें !!

 सेवा जोहार
·

આઝાદી કા અમૃત વક્તવ્ય ગુજરાતીમાં | Azadi ka Amrut Speech in Gujarati

આઝાદી કા અમૃત વક્તવ્ય ગુજરાતીમાં | Azadi ka Amrut Speech in Gujarati, useful For Shala Praveshotsav 2022 Program


મહત્વપૂર્ણ લિંક

👉 શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2022- બાળકોના વક્તવ્યનો વિષય ફિક્સ કરવા બાબત - હવે બાળકોએ આ વિષય પર વક્તવ્ય આપવાનું રહેશે લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

👉 બાળકોને બોલવાનું વક્તવ્ય આઝાદી કા અમૃત મહોત્સવ વિશે pdf નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


આઝાદી કા અમૃત મહોત્સવ

આજે ભારતનો સમાવેશ વિશ્વના મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશો થાય છે કારણ કે ભારતમાં મોટી સંખ્યામાં યુવાનો છે જેઓ પોતાની ક્ષમતાથી સતત આગળ વધી રહ્યા છે અને દેશના વિકાસમાં મદદ કરી રહ્યા છે , પરંતુ ભારતે ખરાબ અર્થવ્યવસ્થાનો સમયગાળો પણ જોયો છે જ્યારે આઝાદી બાદ ભારતનું વિભાજન થયુ , તે સમય પછી ભારતની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી , પરંતુ તેમ છતાં સતત પ્રયાસો અને દેશભક્તિના આધારે , ભારતે ફરી એક વખત તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરીને વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું

આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ

આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ નવા વિચારોનું અમૃત છે . આઝાદી કા અમૃત મહોત્સવ એવો જ એક ઉત્સવ છે જેનો અર્થ સ્વતંત્રતાની ઉર્જાનું અમૃત છે . મતલબ કે ક્રાંતિકારીઓ , સ્વાતંત્ર્ય સેનાનીઓ , દેશભક્તોની આઝાદીનું એવું અમૃત કે જે આપણને હંમેશા દેશ પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે . આપણા મનમાં નવા વિચારો , નવા સંકલ્પોની ક્રાંતિ લાવે છે .

આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ

આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે . દેશની અઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્યભારતને દેશભક્તિના રંગોથી રંગવાનો છે . આ અભિયાન અંતર્ગત શાળાઓ અને કચેરીઓમાં રમતગમત , ગીતો , સાંસ્કૃતિક કાર્યક્રમો , પોસ્ટરો , બેનરો જેવા કાર્યક્રમો વડે આજની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહન આપવામાં આવશે .

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી.

આઝાદી કા અમૃત મહોત્સવ એ પ્રગતિશીલ સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા માટે ભારત સરકારની પહેલ છે . આઝાદીના અમૃત મહોત્સવ દ્વારા , ભારત તેના લોકો , સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસની સિદ્ધિઓની ઉજવણી કરી રહ્યું છે . આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની પ્રગતિશીલ સામાજિક , સાંસ્કૃતિક , રાજકીય અને આર્થિક ઓળખનું એક સ્વરૂપ છે.

“ આઝાદી કા અમૃત મહોત્સવ " ની સત્તાવાર યાત્રા 12 માર્ચ , 2021 ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી , જ્યારે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં 75 અઠવાડિયા લાંબી ઉજવણીને લીલી ઝંડી આપી હતી . આઝાદીનો આ અમૃત ઉત્સવ 15 મી ઓગસ્ટ 2023 સુધી ચાલશે.

મહાત્મા ગાંધીએ 12 માર્ચ 1930 ના રોજ સાબરમતી આશ્રમથી દેશની આત્મનિર્ભરતા અને સ્વાભિમાનની જાગૃતિ માટે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને આ દિવસે 2021 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિકાત્મક દાંડી યાત્રા શરૂ કરી હતી જે આપણા આત્મનિર્ભરતા અને સ્વાભિમાનના પુનરુત્થાનનું પ્રતિક છે .

આઝાદી કા અમૃત મહોત્સવ ભારતના એ તમામ લોકોને સમર્પિત છે . જેમણે માત્ર ભારતની વિકાસ યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી નથી , પરંતુ તેમની અંદર એવી શક્તિ અને ક્ષમતા પણ છે , જે ભારત 2.0 ને સફળ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી ભાવનાથી પ્રેરિત આત્મનિર્ભર ભારતને સાકાર કરી રહ્યાં છે .

આઝાદી કા અમૃત મહોત્સવના સફળ આયોજન અને અમલીકરણ માટે જનભાગીદારી સાથે દેશભરમાં વિવિધ અભિયાનો યોજવામાં આવી રહ્યા છે.લોકભાગીદારી દ્વારા સ્થાનિક સ્તરે નાના ફેરફારો નોંધપાત્ર રાષ્ટ્રીય લાભાં મદદ કરશે.

આઝાદી કા અમૃત મહોત્સવના સફળ આયોજન અને અમલીકરણ માટે જનભાગીદારી સાથે દેશભરમાં વિવિધ અભિયાનો યોજવામાં આવી રહ્યા છે.લોકભાગીદારી દ્વારા સ્થાનિક સ્તરે નાના ફેરફારો નોંધપાત્ર રાષ્ટ્રીય લાભમાં મદદ કરશે.

સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના નામથી વિવિધ સ્વતંત્રતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે . આ ઈવેન્ટ્સમાં ફોટો એક્ઝિબિશન , મૂવિંગ વાન , વિવિધ સ્પર્ધાઓ વગેરેનો સમાવેશ થાય છે જે સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને દર્શાવે છે . કેટલાક સ્થળોએ આઝાદી કા અમૃત મહોત્સવ ' પ્રદર્શનો બે ભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા – મહાત્મા ગાંધીના આગમન પહેલાની આઝાદીની ચળવળ અને ગાંધીજીની આગેવાની હેઠળનો સ્વતંત્રતા સંગ્રામ . ગાંધીજીના આગમન પહેલા , લાલા લાજપત રાય , લોકમાન્ય તિલક અને લાલ - બાલ - પાલ તરીકે જાણીતા બિપિન ચંદ્ર પાલના યોગદાનને ઐતિહાસિક ફોટોગ્રાફ્સ દ્વારા દર્શાવવામાં આવ્યું છે . આ સાથે અન્ય ક્રાંતિકારીઓની ચળવળમાં તેમની ભૂમિકા ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી હતી . જેમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ , મંગલ પાંડે , રાજા રામમોહન રાય , સ્વામી દયાનંદ , સ્વામી વિવેકાનંદ , ખુદીરામ બોઝ , વીર સાવરકર , કરતાર સિંહજી , ભીખાઇજી કામા અને એની બેસન્ટ વગેરેનો સમાવેશ થાય છે .

ફોટો પ્રદર્શન શ્રેણીમાં , 1915 માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા પછી ગાંધીજીનો ભારતીય રાજકારણમાં પ્રવેશ અને સ્વતંત્રતા ચળવળની નવી દિશા ખૂબ જ વ્યવસ્થિત રીતે બતાવવામાં આવી હતી . અસહકાર ચળવળ ( 1921 ) થી દાંડી સત્યાગ્રહ ( 1930 ) થી ચંપારણ સત્યાગ્રહ ( 1917 ) , ખેડા સત્યાગ્રહ ( 1918 ) જલિયાવાલા બાગ હત્યાકાંડ ( 1919 ) સુધી સત્યાગ્રહ દ્વારા લડવામાં આવેલા વિવિધ સ્વતંત્રતા યુદ્ધોને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે . આ દરમિયાન ચંદ્રશેખર આઝાદ , ભગત સિંહ , સુખદેવ , રાજગુરુની શહાદતને યાદ કરવામાં આવી હતી . પ્રદર્શનમાં સ્વતંત્રતા ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશેષ સંદર્ભ સાથે દર્શાવવામાં આવી છે તેમજ રાષ્ટ્રીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા પ્રદર્શનમાં દર્શાવવામાં આવી હતી.

આઝાદી કા અમૃત મહોત્સવ ' ઉત્સવ એ છેલ્લા 75 વર્ષમાં ભારતે કરેલી ઝડપી પ્રગતિ અને ઉન્નતીની અનુભૂતિનો તહેવાર છે . આ તહેવાર આપણને આપણી છુપાયેલી શક્તિઓને ફરીથી ઉજાગર કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને રાષ્ટ્રોના સમૂહમાં આપણું યોગ્ય સ્થાન પાછું મેળવવા માટે પ્રામાણિક અને ક્રિયાત્મક પગલાં લેવાની પ્રેરણા આપે છે.

Team Education

·

ભારત જ્ઞાન પરીક્ષા | India Knowledge Exam ; ધોરણ ૬ થી ૧૨માં ભણતા વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા તથા ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ક્વિઝ સ્પર્ધા

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ,ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની  ‘ભારત જ્ઞાન પરીક્ષા’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં  ગુજરાત ની તમામ સ્કૂલોના ધોરણ ૬ થી ૧૨માં ભણતા વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા તથા ITIમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.આ પરીક્ષામાં રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૨૬/૦૬/૨૦૨૨ છે તેમજ રજિસ્ટ્રેશન ફી માત્ર રૂ. ૫૦/- છે.આ પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ ૯૯ વિજેતાઓ જાહેર થશે જેઓને ૩ રાત્રી-૪ દિવસની ‘વ્યક્તિત્વ સંવર્ધન શિબિર’ તથા અન્ય વિશેષ ઇનામોનો લાભ મળશે. 
તો આજે જ નીચે આપેલી લિંક પર જઈ તરત રજિસ્ટ્રેશન કરાવો

ભારત જ્ઞાન પરીક્ષા | India Knowledge Exam


ભારત જ્ઞાન પરીક્ષા | India Knowledge Exam ; ધોરણ ૬ થી ૧૨માં ભણતા વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમા તથા ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા ક્વિઝ સ્પર્ધા

વિષયો
• ભાષા અને સાહિત્ય
• ભારતીય ભૂગોળ અને પર્યાવરણ.
• ભારતીય સંસ્કૃતિ અને કલાઓ
• આપણો ઈતિહાસ અને સભ્યતા.
• ભારતની મહાન વિભૂતિઓ અને ઋષિમુનિઓ
• પ્રાચીન અને અર્વાચીન વિજ્ઞાન અને ટેકનોલોજી
• વર્તમાન પ્રવાહ અને સામાન્ય જ્ઞાન
• પ્રાચીન અને અર્વાચીન ભારતીય ગણિત.
• ખેલકૂદ - રમત અને યોગ
• નાગરિકશાસ્ત્ર અને બંધારણ


કુલ વિજેતાઓ
• ૩૩ જિલ્લાઓ ૯૯ વિજેતાઓ

વિજેતાઓ માટે
• ૩ રાત્રી ૪ દિવસની વ્યક્તિત્વ સંવર્ધન શિબિર

રજિસ્ટ્રેશન
• આરંભ : ૧૦ મી એપ્રિલ ૨૦૨૨ 

• અંતિમ : ૨૬ મી જુન ૨૦૨૨

કેટેગરી
સત્યમ્ ( ધોરણ ૬ થી ૧૨ અને ડિપ્લોમા / TI )
• ૧૫ જુલાઇ ૨૦૨૨
શિવમ્ ( ધોરણ ૯ થી ૧ ર અને ડિપ્લોમા / ITI )
• ૧૬ જુલાઇ ૨૦૨૨
સુંદમ્ ( ઘોરણ ૧૦ થી ૧૨ અનેડિપ્લોમા / ITI )
• ૧૫ થી ૨૦ જુલાઇ ૨૦૨૨

ફી
• રૂ . ૫૦ / ( દરેક કેટેગરી માટે )

પરીક્ષાનું માધ્યમ
• ઓનલાઈન MCQ ( દરેક કેટેગરી માટે )

પુછપરછ માટે

• ૮૦૦૦૬૭૭૭૪, ૮૮૬૬૩૦૦૭૨૩, ૯૪૨૮૬૦૩૦૧૧

આયોજક
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી | Children's University
સુભાષ ચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ,
છ -૫ ચિલ્ડ્રન યુનિવર્સિટી સર્કલ પાસે, સેકટર -૨૦, ગાંધીનગર.
વેબસાઈટ : www.cugujarat.ac.in

ઈ - મેઈલ : bgpcu.2022@gmail.com

👇 રજિસ્ટ્રેશન માટેની લિંક  👇

👇 પરીક્ષાની તમામ માહિતીની લિંક 👇 
·

મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો | Head Teacher and Primary Teachers new Job chart

મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો ધ્યાનથી વાંચી લેજો -- ખુબ ઉપયોગી છે Head Teacher and Primary Teachers new Job chart 

મુખ્ય શિક્ષક અને શિક્ષકની ફરજો | Head Teacher and Primary Teachers new Job chart

મુખ્ય શિક્ષકની ફરજો

વિદ્યાર્થી 

1. શાળા વિસ્તારમાં ફરજીયાત શિક્ષણ મેળવવાપાત્ર હોય તેવા તમામ બાળકોનું સર્વે કરાવીને તેને શાળામાં પ્રવેશ આપવા માટે જવાબદાર ગણાશે . 
2. પ્રવેશ ન લીધેલ બાળકો કે શાળામાં સતત ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના વાલીઓને તેમના ઘરે મુલાકાત લેવા શિક્ષકો / શાળા વ્યવસ્થાપક સમિતિને જણાવશે અને જરૂર જણાયે હુકમો કરશે . 
3. શાળાના તમામ વિદ્યાર્થીઓના ગુણવત્તાયુકત સર્વાંગી શિક્ષણ માટે સામાન્ય રીતે જવાબદાર ગણાશે . 
4. શાળામાં આવતા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને સુઘડતાની ટેવો પાડશે અને તેમની વર્તણૂંક અને શિસ્ત માટે જવાબદાર રહેશે . 
5. શાળાના વિદ્યાર્થીઓમાં કોમી એકતા તથા સદભાવ વધારશે અને કોઈ વિદ્યાર્થીને તેની જ્ઞાતિ અથવા કોમ કે ધર્મને કારણે કોઈ રીતે અસમર્થ ઠરાવાય નહી અને બિન સાંપ્રદાયિક વાતાવરણ જળવાય તેનું ધ્યાન રાખશે . 
6. વિદ્યાર્થીઓના આરોગ્ય ચકાસણી માટે સરકારશ્રીના શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં સહકાર અપાશે . 

વાલી / સમાજ

1. સત્રાંત અને વર્ષાન્તે શાળામાં વાલી સંમેલન યોજીને તેમના બાળકોની શૈક્ષણિક અને સર્વાંગી પ્રગતિથી વાકેફ કરશે . 
2. વાલીઓને સામેલ રાખી શાળામાં રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી કરશે . 

શાળા અને સેવાકીય બાબતો

1. શાળામાં નિયમિત પુરા સમય માટે હાજર રહી શાળાના કામકાજમાં સંપૂર્ણ ધ્યાન રાખવાનું રહેશે . શાળાના સમય દરમ્યાન કોઇ પણ પ્રકારનું ખાનગી કામ કરી શકાશે નહીં . 
2. શાળાના કામે શાળા છોડવાના કિસ્સામાં તેની અને શિક્ષકો / કર્મચારીની મુવમેન્ટ નિભાવશે .
3. દર વર્ષે વર્ગોનું અને શાળાનું સામાન્ય સમયપત્રક શિક્ષકોને સાથે રાખીને તૈયાર કરાવશે . 
4. રમતગમત સહિતની શાળાની સામાન્ય વ્યવસ્થા માટે વાર્ષિક અથવા મુદતી પરીક્ષાઓ લેવા માટે સાપ્તાહિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓની ગોઠવણ કરવા માટે તથા બાળકોને પુસ્તકો , શિક્ષણ વિષયક જરૂરીયાતો , ગણવેશ , શિષ્યવૃત્તિ , ઈનામ વહેંચવા માટે અધિકૃત ગણાશે . 
5. શાળાના તમામ શિક્ષકોની કામની દેખરેખ રાખશે . શિક્ષકોના દૈનિક શિક્ષણકાર્યના આયોજનની નોંધ દરરોજ મંજુર કરશે અને જરૂરી શૈક્ષણિક માર્ગદર્શન આપશે . 
6. દરેક શિક્ષકની સમયાંતરે વર્ગ તપાસણી કરશે અને લોગબુક ભરશે . 
7. શાળાના શિક્ષકો / કર્મચારીઓના કામગીરી સબબ વાર્ષિક સી.આર. ( ખાનગી અહેવાલ ) ભરીને રીમાર્ક કરશે . 
8. શિક્ષકો / કર્મચારીઓના કામની એકસૂત્રતા જાળવશે અને તે તેમની કાર્યક્ષમતા તથા શિસ્ત માટે જવાબદારી નિભાવશે . 
9. શાળાના શિક્ષક / કર્મચારીનો ગેરવર્તણૂંક અથવા શિસ્તભંગના કોઈ કિસ્સા ધ્યાનમાં આવે તો સબંધિતને ખુલાસો પુછશે . વારંવારના ગેરવર્તન માટે મદદનીશ વહીવટી અધિકારી કે વહીવટી અધિકારીને રીપોર્ટ કરશે . 
10. શિક્ષક / કર્મચારીની પરચુરણ રજાઓ મંજુર કરશે અને તેના આધારો સહિતનું રેકર્ડ નિભાવશે . 
11. શાળાના શિક્ષકો / કર્મચારીની સેવાપોથી નિભાવશે અને શાળાની કસ્ટડીમાં રાખશે . તેમાં જરૂરી નોંધો કરીને સક્ષમ અધિકારી પાસે ઓડીટ કરાવી ખરાઈ કરાવશે અને ડુપ્લીકેટ સેવાપોથી નિભાવશે . 
12. શાળાનાં પગારબીલો તૈયાર કરાવવા અને વહીવટી અધિકારીશ્રી આ અર્થે નિર્દિષ્ટ કરે તેવી તારીખ પહેલા પગારકેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકને મોકલી આપશે . 
13. શાળાના શિક્ષકની બિન અધિકૃત ગેરહાજરી સબબ તેનો પગાર કાપી લેવા અધિકૃત ગણાશે . 
14. શાળાની દરેક પ્રકારની મિલ્કતની યોગ્ય સંભાળ લેવાય છે તેવી ચોકસાઈ રાખવા તથા મિલ્કતને કોઈ નુકશાન કરવામાં આવ્યુ હોય તો તે બાબતનો વહીવટી અધિકારી / ગામ / જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ / નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રીપોર્ટ કરશે .
15. સરકારી નાણાની વહેંચણી કે કામ પૂર્ણ કર્યા બાદની બચત રહેલી શાળાની ફીના નાણાં કે સરકારી હેડના નાણાં પગારકેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકને મોકલવામાં ન આવે ત્યાં સુધી સલામત કસ્ટડીમાં રાખવાને તે જવાબદાર રહેશે . ( આવી ફી , અથવા નાણાં મુખ્ય શિક્ષકને દર મહીનાની આખર પહેલાં પગાર કેન્દ્ર શાળાનાં મુખ્ય શિક્ષકને મોકલી આપવા . ) 
16. શાળાના વિદ્યાર્થી , શિક્ષક , કર્મચારી કે વાલીને જરૂરીયાત મુજબ પ્રમાણપત્રો , દાખલા , ગુણપત્રકની નકલો નિયત સમયમર્યાદામાં આપશે . 
17. કોઈ રાજકીય અથવા સાંપ્રદાયિક સંસ્થામાં સક્રીય ભાગ લઇ શકશે નહિ . જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિના વિસ્તારની ચૂંટણી માટેના કોઈ ઉમેદવારની તરફેણમાં મત મેળવવા માટે પ્રચાર કરી શકશે નહિ . 
18. વહીવટી અધિકારીઓએ ફરમાવી હોય તેવી પ્રાથમિક શિક્ષણને લગતી અન્ય ફરજો તે બજાવશે અથવા તેને લગતી બહાર પાડવામાં આવતી સૂચનાઓ અનુસાર તે વર્તશે . 

મધ્યાહન ભોજન યોજના

1. શાળાના મધ્યાહન ભોજન યોજનાનું સમગ્ર સંચાલન મુખ્ય શિક્ષક કરશે . 
2. શાળાના મધ્યાહન ભોજન સંચાલકની નિયમિત હાજરી અને તેની કામગીરી પર દેખરેખ રાખશે . 
3. શાળાના મધ્યાહન ભોજન યોજના સ્ટોર રૂમ , રસોઇ ઘર તેમજ ખાદ્ય - સામગ્રીની સ્વચ્છતા પર દેખરેખ . 
4. બાળકોને યોગ્ય ગુણવત્તાયુકત , પોષણક્ષમ અને પૂરતી માત્રામાં આહાર મળી રહે તેનું ધ્યાન રાખશે . 
5. મધ્યાહન ભોજન સંદર્ભે શિક્ષકોની કામગીરીની વહેંચણી કરવાની રહેશે . 
6. અઠવાડિક આયોજન મુજબ ભોજન બને તેની દેખરેખ રાખશે . 

સર્વ શિક્ષા અભિયાન

1. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મળતી તમામ ગ્રાન્ટોનો ખર્ચ યોગ્ય રીતે થાય અને તેનું ઓડિટ કરાવવાની જવાબદારી રહેશે . 
2. શાળામાં ખૂટતી જરૂરિયાતો સંદર્ભે મળતી ભૌતિક સુવિધાઓ અંગેની ગ્રાન્ટનો ખર્ચ યોગ્ય રીતે થાય તે જોવાની ફરજ રહેશે .
3. દર ત્રણ માસે S.M.C. મીટીંગ બોલાવવાની રહેશે . 
4. S.S.A. અંતર્ગત C.R.C. , B.R.C. ને સહકાર આપવાની ફરજ રહેશે . 
5. શાળામાં પ્રવેશ પામેલા 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓ બાળમજુરી તરફ ન વળે તે માટે જાગૃતિ કેળવવા પગલાં ભરવાના રહેશે . 
6. S.S.A. અંતર્ગત આવતા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું શાળામાં ગુણવત્તાસભર અમલીકરણ થાય તેનું યોગ્ય આયોજન કરવાનું રહેશે . 
7. S.S.A. તરફથી મળતા DISE ફોર્મ ક્ષતિરહીત ભરી મોકલવાના રહેશે . 

R.T.E. અંતર્ગત ફરજો

1. શાળા વિસ્તારમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું રહેશે . 
2. શાળાના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતાં IED બાળકો કે જે 6 થી 18 વર્ષની ઉંમરના છે તે દરેક બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાનું રહેશે . 
3. પ્રાથમિક શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે નિયત થયેલ નિયમો મુજબ બાળકોને શાળામાં પ્રવેશ આપવાની કાર્યવાહી કરવાની રહેશે . 
4. બીજી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકને વિના વિલંબે બદલી પ્રમાણપત્ર કાઢી આપવાનું તથા એ જ રીતે અન્ય શાળામાંથી આવેલ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો રહેશે . 
5. સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્રને જરૂરી હોય તેવી શાળા વિષયક યોગ્ય માહિતી પૂરી પાડવાની રહેશે . 
6. ઉંમરની સાબિતીના અભાવે કોઈ બાળકને શાળામાં પ્રવેશનો ઈન્કાર કરી શકાશે નહિ . 
7. શાળામાં દાખલ કરેલ કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પુરું થતા સુધીમાં કોઈપણ ધોરણમાં કોઈપણ કારણોસર રોકી શકાશે નહિ અથવા કાઢી મૂકાશે નહી . 
8. કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત ન થાય તે જોવાનું રહેશે . 
9. સરકારે નિર્દેશ કરેલ ધારાધોરણ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતીની રચના કરી તેની સાથે સંકલનમાં રહી શાળા વિકાસની યોજના તૈયાર કરવાની રહેશે .
10. શિક્ષક નિર્દષ્ટ કરેલી ફરજ ન બજાવે તો લાગુ પડતાં સેવા નિયમોનુસાર શિક્ષકને સાંભળ્યા બાદ તેના ઉપર શિસ્ત વિષયક પગલા ભરવા વહીવટી અધિકારીને જણાવવાનું રહેશે . 
11. કોઈપણ શિક્ષક ખાનગી ટયુશન અથવા ખાનગી શિક્ષણની પ્રવૃત્તિમાં ભાગ ન લે તે જોવાની ફરજ રહેશે . 
12. પ્રાથમિક શિક્ષણ પુરું કરનાર દરેક બાળકને નિયત કરવામાં આવેલ સ્વરૂપમાં અને તેવી રીતે પ્રમાણપત્ર આપવાનું રહેશે . 

વિવિધ તાલીમ સંદર્ભે

1. શાળામાંથી પ્રશિક્ષણ કે વિવિધ કાર્યક્રમો માટે શિક્ષકોને તાલીમ આપવાની થાય તો ઉપરી અધિકારીની લેખિત સૂચના મુજબ યોગ્ય શિક્ષકને તાલીમ માટે મોકલવાના રહેશે . 
2. તાલીમનો ઉપયોગ શાળાના વર્ગોમાં પ્રત્યક્ષ રીતે અથવા શિક્ષકોને તાલીમ / માર્ગદર્શન આપી વિદ્યાર્થી / શાળાના વિકાસમાં ઉપયોગી થાય તે પ્રમાણે ફરજ બજાવવાની રહેશે . 
3. શાળાને અપગ્રેડ કરવા વિવિધ તાલીમ પામેલ શાળાના શિક્ષકોનો ઉપયોગ યોગ્યરૂપે થાય અને કામ કરતા શિક્ષકોનું તાલીમ સંદર્ભે માર્ગદર્શન કરવાનું રહેશે . 
4. તાલીમ પામેલ શિક્ષક દ્વારા તાલીમના હેતુઓ શાળા કે વર્ગખંડમાં સિધ્ધ થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવાનું રહેશે . 
5. તાલીમો દ્વારા પોતાને પણ સતત અપગ્રેડ કરવા તથા લીધેલ તાલીમ , તાલીમના હેતુઓ સિધ્ધ થાય તે રીતે પોતાની સ્થાનિક પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરી શાળા અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરવાના રહેશે . 
6. તાલીમ લીધા અંગેના પોતાના તથા શિક્ષકોના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ વિગેરે દફ્તરની યોગ્ય જાળવણી કરવાની રહેશે . 
7. તાલીમ રજિસ્ટર નિભાવી તેની યોગ્ય જાળવણી કરવાની રહેશે . 

નાણાકીય બાબતો

1. શાળામાં આવતા નાણાંનો વહીવટી સરકાર દ્વારા બહાર પાડવામાં નિયમો તથા સૂચનાઓ મુજબ કરવાનો રહેશે . નવી બાબતો માટે જરૂર મુજબ શાળાના શિક્ષકો તથા SMC ના જવાબદાર સભ્યો સાથે ચર્ચા કરી કાર્યવાહી કરવાની રહેશે .
2. શાળામાં વપરાતા તમામ નાણાંનો હિસાબ આવક , જાવક , પાકાં બિલો , વાઉચરો , આપેલ ચેક ( રકમ તથા તારીખ , નંબર સાથે ) વગેરેનો અગાઉની સૂચના , નિયમો કે વખતોવખત કરવામાં આવતી લેખિત જાણને ધ્યાનમાં રાખી યોગ્યપત્રકો બનાવી નિભાવવાના ( રોજમેળ , વાઉચર ફાઈલ , બિલ ફાઈલ , ટેન્ડર ફાઈલ વગેરે ) રહેશે . 
3. શાળામાં દાનમાં આવતી રકમની પહોંચ તુરંત આપી શાળાના કેળવણી ફંડમાં જમા લેવા અને નિયમાનુસાર શાળા વિકાસમાં ઉપયોગ કરવાનો રહેશે . 
4. શાળાને મળતી શિક્ષક ગ્રાન્ટ કે અન્ય કાર્યક્રમ અંગેની ગ્રાન્ટ જવાબદાર શિક્ષકને રોજમેળે જમા લઈ અદા કરવી તથા જે તે શિક્ષક પાસેથી ખર્ચમાં વાઉચર / બિલો મેળવી હિસાબની યોગ્ય જાળવણી કરવાની રહેશે . 
5. દર વર્ષે શાળામાં કુલ રૂ . ૧૦,૦૦૦ / - ( અંકે રૂપિયા દસ હજાર ) સુધીની મર્યાદામાં આવતી બીનવપરાશી ચીજ - વસ્તુઓ ( ડેડ સ્ટોક રજીસ્ટર મુજબ ) SMC માં ઠરાવ કરી હરાજી દ્વારા નિકાલ કરી મળેલ રકમનો શાળા વિકાસમાં ઉપયોગ થાય તે જોવાનું રહેશે . 
6. શાળામાં આવતી શિષ્યવૃત્તિ , ગણવેશ સહાય કે અન્ય રકમ તુરંત લાભાર્થીને ચૂકવી તેની પેઈડ પાવતી તથા હિસાબોની જાળવણી કરવાની રહેશે . 
7. સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . 
8. શાળામાં આવતી તમામ પ્રકારની ગ્રાન્ટની મુખ્ય જવાબદારી મુખ્ય શિક્ષકની રહેશે અને તમામ ગ્રાન્ટની જાણ SMC સભ્યોને કરી જે તે યોગ્ય ચર્ચા કરી તેનો નિયમાનુસાર ઉપયોગ કરી જરૂરી ખર્ચનું દફતર નીભાવવાનું રહેશે . ઉપરાંત સાપ્રત , શૈક્ષણિક પ્રવાહો , પધ્ધતિઓ , પ્રવિધિઓ અને પ્રયુક્તિઓની જાણકારી રાખવી અને તેનું અમલીકરણ કરશે. પુસ્તકાલયઃ ******

પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો


શાળા માટેની ફરજો

* શાળાની શૈક્ષણિક ગુણવત્તા વધારવી
* શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવું 
* શાળાના સમગ્ર પર્યાવરણને ઉન્નત કરવું . 

૧. સમયપાલન અને શિસ્ત સંબંધી ફરજો

૧.૧ વહીવટી તંત્રે જણાવેલ - જાહેર કરેલ સમય મુજબ શાળામા નિયમિત હાજર રહેશે . 
૧.૨ પોતાને સોંપાયેલ ધોરણ / વર્ગનું સમયપત્રક બનાવશે . 
૧.૩ ઠરાવેલ કામના કલાક મુજબ દૈનિક , માસિક , વાર્ષિક કામગીરી કરશે . 
૧.૪ વર્ગના તમામ બાળકો સમયસર આવે તેની તકેદારી રાખશે . 
૧.૫ શાળાએ હાજર થયેલ બાળક શાળા સમય પહેલાં વર્ગ - શાળા ન છોડે તેની તકેદારી રાખશે . 
૧.૬ વર્ગમા સમય પત્રક મુજબ શૈક્ષણિક કાર્ય કરશે . 
૧.૭ સ્વયં શિસ્તનો આગ્રહ રાખશે તથા બાળકો પાસે શિસ્તપાલન કરાવશે . 
૧.૮ શિક્ષક પોતાનો ગણવેશ તથા વાણી , વર્તન અને વ્યવહાર શાળા , સમાજ અને વહીવટી તંત્ર સમક્ષ શિક્ષકને છાજે તેવો રાખશે . 

૨. શૈક્ષણિક કામગીરી સંબંધે શિક્ષકની ફરજો

૨.૧ વહીવટી તંત્ર સોંપે તે ધોરણ - વિષય રૂચિપૂર્વક ભણાવશે . ૨.૨ સોંપાયેલ ધોરણ - વિષયના શિક્ષણકાર્ય સંબંધી અઠવાડિક , માસિક તથા વાર્ષિક આયોજન બનાવશે તથા તે મુજબ શિક્ષણકાર્ય કરશે . 
૨.૩ શિક્ષકે પોતાની દૈનિક આયોજન પોથી ( Logbook ) નિયમિત રીતે નિભાવશે અને મુખ્ય શિક્ષકને રજૂ કરશે .
૨.૪ સોંપવામા આવેલ ધોરણ વિષય અંગે અદ્યતન જ્ઞાનથી માહિતગાર થઈ વર્ગખંડમાં તેનો ઉપયોગ કરશે . 
૨.૫ શિક્ષણકાર્ય સંબંધી શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી તથા તેનો વર્ગમા અસરકારક ઉપયોગ કરવાનો રહેશે . 
૨.૬ નિયત કરેલ અભ્યાસક્રમની સાથોસાથ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવું બાહયજ્ઞાન વિદ્યાર્થીને મળી રહે તેવું આયોજન કરશે . 
૨.૭ વહીવટીતંત્ર ઠરાવે તેવી તાલીમ લેવાની તથા તેનો વર્ગમા અસરકારક ઉપયોગ કરવાનો રહેશે . 
૨.૮ પોતાના વર્ગસંબંધી શૈક્ષણિક સંશોધન કરશે તથા નબળાં જણાતા ક્ષેત્રો શોધી ઉપચાર કરશે . 
૨.૯ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત પોતાના વર્ગનું સ્વમુલ્યાંકન કરી નબળા ક્ષેત્રો શોધી તેમાં ક્ષતિપૂર્તિ કરશે . 
૨.૧૦ ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મેળવેલ ગ્રેડ અંગે તથા તેમા સુધારા અંગે વ્યક્તિગત આયોજન કરશે . 
૨.૧૧ પ્રજ્ઞા , એડપ્ટસ , મીનામંચ જેવા કાર્યક્રમ થકી વર્ગ શિક્ષણ સુધારવા આયોજન કરશે . 
૨.૧૨ વહીવટીતંત્ર તરફથી નિર્દિષ્ટ થયા મુજબ સમયસર અભ્યાસક્રમ પૂર્ણ કરશે . 
૨.૧૩ શિક્ષણને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે , વિજ્ઞાન મેળા , રમતોત્સવ , રાષ્ટ્રીય પર્વની ઉજવણી વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનો રહેશે . 

૩.વિદ્યાર્થી સંબંધિત ફરજો

૩.૧ ફરજિયાત શિક્ષણ મેળવવાપાત્ર બાળકોને શાળામાં દાખલ કરવા અને નિયમિત હાજર રહે તે માટે વાલીઓને સમજ આપવી . 
૩.૨ શાળામાં ન જતા અથવા સતત ગેર - હાજર કે અનિયમિત હાજરીવાળા બાળકોના વાલીનો સંપર્ક કરી બાળકોને નિયમિત શાળાએ મોકલવા વાલીઓને સમજાવવા . 
૩.૩ પોતાના વર્ગ- તમામ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પુરવાની રહેશે .
૩.૪ પોતાને સોંપવામા આવેલ વર્ગવિદ્યાર્થી સંબંધી જનરલ પ્રોફાઇલ બનાવવાની રહેશે જેમાં વિદ્યાર્થી અંગેની તમામ માહિતી મેળવી રાખવાની રહેશે . 
૩.૫ સોંપવામા આવેલ વિદ્યાર્થીઓના રસ - રૂચિ તથા જ્ઞાનની ચકાસણી વર્ષની શરૂઆતમા કરી લેવાની રહેશે . 
૩.૬ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પાડવા અને શિસ્તબદ્ધ વર્તણૂંક કેળવવા માટે પ્રયત્નો કરશે . 
૩.૭ આરોગ્ય વિભાગે ઠરાવેલ આદર્શ સ્વાસ્થ્ય ચાર્ટ બનાવી જરૂર જણાયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણકારી આપવાની રહેશે . 
૩.૮ વિદ્યાર્થીને અભ્યાસક્રમ સંબંધે અથવા શારીરિક કે માનસિક મુશ્કેલીઓ સંબંધે માર્ગદર્શન તથા મદદ પુરી પાડવા તત્પર રહેશે . 
૩.૯ કોઇપણ સંજોગોમા વિદ્યાર્થીને શારીરિક કે માનસિક શિક્ષા કરશે નહિ કે શાળામાંથી કાઢી મુકશે નહિ . 
૩.૧૦ વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક ભાષામા , જાતીવિષયક શબ્દો વાપરીને વાતચીત કરશે નહીં . 
૩.૧૧ વિદ્યાર્થીઓમાં કોમી એખલાસ અને સદભાવના કેળવવાની રહેશે . 
૩.૧૨ વિદ્યાર્થીને તેની જ્ઞાતિ અથવા કોમને કારણે અન્ય રીતે અસમર્થ ઠરાવાય નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે . 
૩.૧૩ ધોરણ - વર્ગના તમામ બાળકોને તમામ પ્રવૃત્તિઓમાં સરખી ભાગીદારી કરાવશે . 
૩.૧૪ વિકલાંગ બાળકો સાથે ખાસ શિક્ષકે સુચવ્યા મુજબ વ્યવહાર કરશે . 
૩.૧૫ વર્ગ શિક્ષણ સાથે વિદ્યાર્થીની વ્યક્તિગત કલા , કારીગરી , હુન્નર કે રમત - ગમતના કૌશલ્યનો વિકાસ થાય તેવું ઉત્સાહજનક વાતાવરણ તૈયાર કરી બાળકોને પ્રોત્સાહિત કરશે . 
૩.૧૬ વર્ગના તમામ બાળકોને સહૃદય સ્વીકારશે.

૪.શાળા | વાલી | ગામ / સમાજ સંબંધે ફરજો

૪.૧ શાળા સંપુર્ણપણે પોતાની છે અને તેના વિકાસ અને પ્રગતિમાં જ પોતાની પ્રગતિ રહેલી છે તેવી ઉમદા વિભાવના કેળવશે . 
૪.૨ શાળાના તમામ કર્મચારી , વિદ્યાર્થીઓ , વાલીઓ અને નાગરીકો સાથે સૌહાદપૂર્ણ વાતાવરણ તૈયાર કરશે . 
૪.૩ શાળાના તમામ કાર્યક્રમોમા પોતાનું યોગદાન આપવાનું રહેશે . ૪.૪ શાળામાં પ્રવેશપાત્ર વય મર્યાદાવાળા બાળકોની યાદી તૈયાર કરશે . 
૪.૫ તમામ બાળકોના વાલી સાથે જીવંત સંપર્ક રાખશે . 
૪.૬ ખાસ જરૂરિયાતવાળા બાળકના વાલીને અઠવાડિકમાસિક મળવાનું આયોજન કરશે . 
૪.૭ બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓનો સહકાર મેળવશે .  
૪.૮ વર્ગ અને શાળાના વિકાસ માટે વાલીઓને સહયોગ આપવા સમજાવશે . 
૪.૯ ગામની સાક્ષરતા વધે , કન્યા શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આયોજન બદ્ધ પ્રયત્નો કરશે . 
૪.૧૦ શાળા વ્યવસ્થાપન સમિતીની કામગીરીમાં મુખ્ય શિક્ષકને મદદરૂપ થશે . 
૪.૧૧ સમાજને મુલ્યવાન , સંસ્કારમય ઉત્તમ નાગરિક મળે તેવી ભાવના સાથે ફરજ અદા કરશે . 
૪.૧૨ ગામ અને સમાજમાં સૌહાદપુર્ણ વાતાવરણનું નિર્માણ થાય તથા પોતાના તથા શાળા તરફ હકારાત્મક અભિગમ કેળવાય તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરશે . 
૪.૧૩ વર્ગ ધોરણમા સોંપાયેલ બાળકો કોઇપણ સંજોગોમા અધવચ્ચે શાળા છોડે નહિ તથા ઠરાવેલ અભ્યાસ પૂર્ણ કરે તેની કાળજી રાખશે .

૫. વહીવટી તંત્ર સંબંધે ફરજો

૫.૧ વહીવટી તંત્ર વખતો - વખત નિર્દિષ્ટ કરે તેવા નિયમોનું પાલન કરશે .
૫.૨ સોંપવામા આવેલ કામગીરી નિષ્ઠાપુર્વક બજાવશે . 
૫.૩ શિક્ષણ સંલગ્ન સંસ્થાઓએ સોંપેલ વિવિધ યોજનાકીય કામગીરી કરશે તથા યોગ્ય સહકાર , સલાહ , સુચન કરશે . 
૫.૪ નિયત કરેલ તાલીમ મેળવશે તથા તાલીમ અંગેના માળખામાં જરૂરિયાત જણાય ત્યાં અથવા માંગવામા આવે ત્યારે પોતાના સ્પષ્ટ અભિપ્રાય ૨જુ કરશે . 
૫.૫ મુખ્ય શિક્ષક તથા તેનાથી ઉપરના અધિકારીશ્રીઓના સુચનો ગંભીરતાપુર્વક લઇ તેના ઉપર અમલવારી કરશે . 
૫.૬ પોતાને સોંપવામા આવેલ સરકારી યોજનાકીય નાણા ઠરાવ્યા મુજબ વાપરશે તથા તેના હિસાબો રાખશે . 
૫.૭ યોજનાકીય બાબતો અંગે સર્વે તથા આંકડાકિય માહિતી પુરી પાડશે . 
૫.૮ નવી નીતિ , નવા અભ્યાસક્રમ , નવી યોજના વિગેરે બાબતે પોતાના નાવિન્યપુર્ણ આવિષ્કારો યોગ્ય માધ્યમથી રજુ કરશે . 
૫.૯ આર.ટી.ઈ. એક્ટ - 2009 અને ગુજરાત આર.ટી.ઈ. રૂલ્સ - 2012 ની તમામ જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે . 

ઉપરોક્ત તમામ બાબતો ઉપરાંત સરકાર દ્વારા વખતો - વખત જે હુકમો કે સુચનાઓ બહાર પાડવામાં આવે તેનો અમલ કરવાનો રહેશે . 
******

મુખ્ય શિક્ષક / પ્રાથમિક શિક્ષક માટેની આચાર સંહિતા

( 1 ) શિક્ષણ અને શાળાના હિતને નુકશાન થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કે વર્તન કરી શકશે નહિ . મુખ્ય શિક્ષક / શિક્ષક ધ્રુમપાન , તમાકુ અને ગુટકા જેવા વ્યસન કરી શકશે નહિ . દરેક મુખ્ય શિક્ષક / શિક્ષક જે તે સમયે અમલમાં હોય તેવા કેફી પીણાં કે માદક દ્રવ્યો અંગેનાં કોઈ પણ કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવા બંધાયેલ છે . 
( 2 ) કોઈ પણ કેફી પીણાં કે માદક દ્રવ્યોની અસરમાં હશે નહિ અને તે કાળજી રાખશે તેની ફરજની કામગીરી કોઈ પણ સમયે આવા પીણાં માદક દ્રવ્યોની અસરમાં રહેશે નહિ . 
( 3 ) વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહિ . 
( 4 ) કોઇ રાજકીય અથવા કોમી સંસ્થામાં સક્રિય ભાગ લઈ શકશે નહિ અથવા કોઇ રાજકીય ચૂંટણી માટેનો પ્રચાર કરી શકશે નહિ . તેમજ ચૂંટણી અંગે કોઈપણ પ્રકારનો ફાળો કે દાન એકત્રિત કરી શકશે નહિ . 
( 5 ) શાળાના મુખ્ય શિક્ષક / શિક્ષકે શાળામાં શિક્ષકના વ્યવસાયને અનુરૂપ પહેરવેશ પરિધાન કરવાનો રહેશે . 
( 6 ) શાળામાં મુખ્ય શિક્ષક તથા સાથી કર્મચારી મિત્રો , વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે સુમેળ રાખી , નમ્રતા અને સભ્યતાથી વર્તવાનું રહેશે . 
( 7 ) મુખ્ય શિક્ષક / શિક્ષકે શાળામાં કોઈપણ વિદ્યાર્થી / વિદ્યાર્થીની શિક્ષક / શિક્ષિકા સાથે અનૈતિક કે અણછાજતું વર્તન કરી શકશે નહિ . 
( 8 ) મુખ્ય શિક્ષક / શિક્ષકના જે કોઇ એસોશિએશન અથવા યુનિયનના ઉદ્દેશો અથવા પ્રવૃત્તિઓ , ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાના હિતને અથવા જાહેર વ્યવસ્થાને અથવા નીતિમત્તાને બાધકર્તા હોય તેમાં જોડાવું નહિ અથવા તેના સભ્ય તરીકે ચાલુ રહેવું નહિ . 
( 9 ) પોતાની સેવાને લગતી બાબતો અંગે કોઈપણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય દબાણ લાવી શકશે નહિ . જો તેમ કરવાનો પ્રયત્ન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકશે .
( 10 ) પોતાની સેવાને લગતી કોઈપણ બાબતમાં તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓનો સીધો સંપર્ક કરી શકશે નહિ . આ માટે નિયત થયેલ કચેરી કાર્યપધ્ધતિ મુજબ રજૂઆત કરવાની રહેશે . 
( 11 ) અસાધારણ સંજોગો સિવાય કોઈ શિક્ષક મુખ્ય શિક્ષકને જાણ કર્યા બાદ રજા ઉપર જઈ શકશે નહિ . રજા અગાઉથી મંજૂર કરવાની રહેશે . 
( 12 ) કોઈપણ જગ્યાએ નોકરી મેળવવા માટે અરજી કરે ત્યારે તેણે અરજીની કચેરીને જાણ કરવાની રહેશે . 
( 13 ) મુખ્ય શિક્ષક / શિક્ષક પોતાના વ્યક્તિગત ઉપયોગ અથવા વ્યાપારી કે રાજકીય હેતુ માટે શાળાની સુવિધાઓ અને સાધનોનો ઉપયોગ કરી શકશે નહિ . 
( 14 ) મુખ્ય શિક્ષક / શિક્ષક ખાનગી ટ્યુશન કે ખાનગી કોચીંગ ક્લાસ ચલાવી શકશે નહિ . અથવા તેમાં નોકરી કરી શકશે નહિ . તેમજ પોતાના કે પોતાના આશ્રિતના નામે કોઈપણ પ્રકારનો વ્યાપાર / ધંધો કરી શકશે નહીં . 
( 15 ) શિક્ષકે વેકેશન કે રજા દરમ્યાન પોતાના સરનામાં જો ફેરફાર થયેલ હોય તો તેની જાણ શાળાના મુખ્ય શિક્ષકને તેના સંપર્ક નંબર સાથે કરવાની રહેશે . 
( 16 ) મુખ્ય શિક્ષક / શિક્ષક કોઈ પણ વિદ્યાર્થીને શારિરીક શિક્ષા કે માનસિક દબાણ કરી શકશે નહિ . 
( 17 ) સરકાર દ્વારા નક્કી કરેલ દૈનિક તથા વાર્ષિક કામના કલાકો મુજબ કામગીરી પૂર્ણ કરવાની રહેશે . 
( 18 ) મુખ્ય શિક્ષક / શિક્ષકનું વર્તન શાળામાં તથા શાળાની બહાર ફરજ પર હોય ત્યારે કે ફરજ પર ન હોય ત્યારે તેનું વર્તન શિક્ષણના વ્યવસાયની ગરીમાને હાનિ પહોંચાડે તેવું હોવું જોઈશે નહિ . 
**** **

·

EMI Calculator works as great Financial Planner and very useful Loan Calculator

🔥 આ વિડીયો તમને મોટા ફ્રોડ થી બચાવશે

▪️ Debit અને Credit કાર્ડ ધરાવતા ખાસ જુઓ

▪️ ATM કાર્ડનો ઉપયોગ કરતા હોવ... તો આટલું જાણી લો...

છેતરાવાથી બચવા શુ કરશો...?_  જુઓ

આ ઉપયોગી વીડિયો તમારા તમામ ગ્રુપ માં શેર કરો જેથી કોઈ ને ઉપયોગી થાય

EMI Calculator works as great Financial Planner and very useful Loan Calculator

MI Calculator works as great Financial Planner and very useful Loan Calculator
EMI Calculator works as great Financial Planner and very useful Loan Calculator

EMI Calculator is a simple loan calculation tool that helps the user to quickly calculate EMI and view payment schedules. Use this app to calculate your EMI (Equated Monthly Installment), plan your loan repayment in an effective way.

This app is the advanced Financial Tool that is useful for day-to-day life with all useful features and keeps up to date with the latest news.
MAIN FEATURES:
● EMI Calculator is a special kind of calculator that calculates your Loan amount and monthly payment.
● This app allows you to calculate the following values by inputting all the other values:
- EMI Amount
- Loan Amount
- Interest Rate
- Period (In Months and Years)
● The easy option is available to compare between two loans.
● Representation of payment is split up in the table form.
● Graphical representation of complete tenure of Loan.
● Calculate EMI on a monthly basis.
● Generate statistics charts instantly.
● Statistics show Principal Amount, Interest rate, and remaining balance per month.
● Share computed PDF with anyone for EMI & loan planning.
● Easy GST Calculator option provides the option to find taxes to be paid by adding or removing GST amount.
● Get up to date with the latest Finance and Money related news.
● Find nearby Banks, ATMs, and Finance places around your location.
● Currency Converter feature provides 168+ currencies, live exchange rates & offline mode.
● Live currency rates provided
● Easy option to change the language of the app from settings.
USAGES:
● Loan Calculator
● GST Calculator
● SIP Calculator
● Currency Converter
● Compare Loans
● EMI Statistics
● Finance Calculator & Statistics
● Nearby Bank & ATM Finder
● Financial News
NOTES:
● This app is just a financial tool and not any loan provider or connection with any NBFC or any finance services.
● This app is working as a financial calculator app and not giving any lending services
EMI Calculator works as great Financial Planner and very useful Loan Calculator


મહત્વપૂર્ણ લિંક

સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની વિઝિટ કરાવશે સરકાર. પ્રવાસ ખર્ચ પણ શિક્ષણ વિભાગ ઉઠાવશે ફક્ત દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લેનાર માટે


click here to Download Application


If you are going to be a loan guarantor, know these things first
લોનના ગેરેન્ટર બનવા જઇ રહ્યાં છો તો પહેલા આ બાબતો જાણી લો
Often the common man needs a loan to meet his needs.  In this case, the first thing that comes to mind is personal loan.  Nowadays it is very easy to get a personal loan, for which you have to meet the criteria of the bank or that financing lending partner, in which your income, credit score and location (where you live or proof of address) are important.
If you do not meet these bank criteria, the bank will give you an option to ask for one or two guarantors.  A small loan does not require a guarantor, but often you need a guarantor for a more personal loan, car loan or home loan.
However, you should know that if you also want to be or become a guarantor of someone, you may have to go through a lot of big problems.  In simple terms, a guarantor means that you guarantee the borrower that he will repay the loan on time, but often this does not happen, then the guarantor is responsible for repaying the loan.  So, understand every aspect of it well so that you don't get in trouble somewhere.
In general, in the case of a loan, there are two types of guarantors.  The first guarantor is a non-financial guarantor and the second is a financial guarantor.  In the first case, if you are the guarantor, your only responsibility is to provide the information to that person.  At the same time, in other cases, if the borrower does not pay the money, the amount may be recovered from you.  For this, the bank can resort to various tricks to put pressure on you to deposit money.

What to keep in mind
If you are planning to become a guarantor of someone, you should know well whether he is able to repay the loan or not.  It is also important for you to know whether he has taken out a loan or not.  If a loan is taken, does it pay off on time?  But it should not be the case that a new loan increases the burden of EMI (Easy Monthly Installment) on it and its EMI bounces.  Apart from this one thing to be noticed in case of becoming a guarantor is that sometimes you get a loan or credit card from someone as an addon, but he does not pay on time or becomes a defaulter.  Your credit score can deteriorate, making you less likely to get a loan in the future.  In such a case, before becoming a guarantor, keep these things in mind.
લોનના ગેરેન્ટર બનવા જઇ રહ્યાં છો તો પહેલા આ બાબતો જાણી લો

 
ગુજરાતીમાં માહિતી જાણવા અહીં ક્લિક કરો


Do this to avoid ATM, DEBIT, CREDIT card or e-payment fraud


ઓનલાઇન ટ્રાન્જેક્શન અત્યારે સામાન્ય થઈ ગયા છે. નાના પાન મસાલાના ગલ્લા પર પણ હવે ઇ પેમેન્ટ સિસ્ટમ આવી ગઈ છે. ત્યારે તેનાથી છેતરાવાના ચાન્સ પણ ઘણા વધી ગયા છે.. જુદી જુદી તરકીબો અપનાવીને લોકો છેતરી રહ્યા છે
ATM કાર્ડનો ઉપયોગ કરતા હોઈએ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ
ATM કાર્ડનો ઉપયોગ કરતા હોઈએ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોઈએ ત્યારે ચાલાક રહેવું જોઈએ . જેથી છેતરાવાના ભોગ ના બની જવાય.
તેનાથી બચવાના કેટલાક ઉપાયો અહીં વીડિયોમાં સૂચવવામાં આવ્યા છે.. જે જાણી લેવાથી કદાચ તમે લાખો રૂપિયાના નુકસાન થવાથી બચી શકો છો.
સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો

·

आप कितने लोगों को व्हाट्सएप ग्रुप में जोड़ सकते हैं? | How Many Members Can You Add to a WhatsApp Group?

यदि आपके मन मे भी ये सवाल आ रहा है कि, आप कितने लोगों को व्हाट्सएप ग्रुप में जोड़ सकते हैं? तो आज हम इसी बारेमे बात करेंगे।

How Many Members Can You Add to a WhatsApp Group?


लोकप्रिय मांग के कारण व्हाट्सएप ने अपनी समूह सीमा बढ़ा दी, जिससे आप एक ही चैट के साथ अधिक लोगों तक पहुंच सकते हैं।

व्हाट्सऐप का इस्तेमाल दुनिया भर के व्यक्ति, दोस्त, परिवार और व्यवसाय कनेक्टेड रहने के लिए करते हैं। और व्हाट्सएप समूह लोगों के समूहों के लिए वास्तविक समय में संवाद करना आसान बनाते हैं।

मैसेजिंग ऐप ने 2011 में ग्रुप चैट लॉन्च की, व्हाट्सएप ने ग्रुप में सदस्यों के लिए बड़े ग्रुप और कम्युनिटी को समायोजित करने की सीमा बढ़ा दी है।

तो व्हाट्सएप ग्रुप में कितने लोगों को जोड़ा जा सकता है? चलो पता करते हैं।

आप कितने लोगों को व्हाट्सएप ग्रुप में जोड़ सकते हैं?

आप एक WhatsApp समूह में 256 से अधिक 512 लोगों को जोड़ सकते हैं। 5 मई, 2022 को व्हाट्सएप ब्लॉग पोस्ट में सीमा वृद्धि की घोषणा की गई थी, और धीरे-धीरे इसे लागू किया जाएगा।

व्हाट्सएप का कहना है कि बदलाव का अत्यधिक अनुरोध किया गया था और उम्मीद है कि इससे लोगों और समूहों को एक-दूसरे के करीब रहने में मदद मिलेगी। यह नोट करता है कि एक समूह में सदस्यों के लिए क्षमता का विस्तार करना समुदायों और समूहों को मंच पर लगे रहने में मदद करने के लिए अपने दृष्टिकोण का हिस्सा है।


जैसा कि ब्लॉग पोस्ट में बताया गया है:

जैसा कि हमने पिछले महीने व्हाट्सएप पर कम्युनिटीज के लिए अपने विजन के साथ घोषणा की थी, अब हम संगठनों, व्यवसायों और अन्य करीबी समूहों के लिए सुरक्षित रूप से संवाद करने और व्हाट्सएप पर काम करने के लिए निर्माण कर रहे हैं।

व्हाट्सएप ने अपने समुदायों के लिए निजी, सुरक्षित और सुरक्षित अनुभव बनाने के लिए अपनी प्रतिबद्धता भी व्यक्त की, जो सभी ऑनलाइन प्लेटफॉर्म के लिए आवश्यक है।

समूह की सीमा में वृद्धि संभवत: व्यवसायों के लिए अधिक सक्षम है। व्हाट्सएप बिजनेस नियमित व्हाट्सएप से अलग है क्योंकि व्यवसायों की अलग-अलग उपयोगकर्ताओं की तुलना में प्लेटफॉर्म के लिए अलग-अलग ज़रूरतें और उपयोग हैं।

लेकिन ऐसा होने के बावजूद, यह कल्पना करना कठिन है कि टीमें ईमेल और इसी तरह के अन्य समूहों के बजाय उच्च क्षमता वाले समूहों के लिए व्हाट्सएप का उपयोग क्यों करना चाहेंगी।

समूह चैट के लिए अधिक क्षमता के साथ, व्हाट्सएप ने इमोजी प्रतिक्रियाओं को भी जोड़ा। यह बड़े समूहों में काम आएगा क्योंकि यह अव्यवस्था को कम करने में मदद करेगा, जिससे महत्वपूर्ण संदेशों को ट्रैक करना आसान हो जाएगा।

WhatsApp की नवीनतम सुविधाओं का उपयोग करने के लिए, सुनिश्चित करें कि आपके पास ऐप का नवीनतम संस्करण स्थापित है।

व्हाट्सएप समुदायों के लिए अपने ऐप से जुड़ना आसान बना रहा है
सोशल मीडिया कंपनियों के लिए समुदाय आवश्यक हैं। एक समूह में अनुमत लोगों की संख्या को दोगुना करके, व्हाट्सएप यह सुनिश्चित करता है कि दोनों समुदाय और विभिन्न प्रकार के समूह इसके प्लेटफॉर्म पर जुड़ सकें, जबकि यह सुनिश्चित करते हैं कि वे जुड़ाव उन सभी के लिए सुरक्षित और सुरक्षित हैं जो इसका उपयोग करते हैं।
·

સ્વાસ્થ્ય સુધા (આરોગ્ય અને આધ્યાત્મ) બુક PDF | Svasthya Sudha Book pdf Download

સ્વાસ્થ્ય સુધા (આરોગ્ય અને આધ્યાત્મ) બુક PDF | Swasthya Sudha Book pdf Download

આ મેસેજ વાઇરલ થવો જોઈએ મિત્રો

🌱 મોટા ડોક્ટરો અને આયુર્વેદના નિષ્ણાતો દ્વારા બનાવેલ 545 પેજની માહિતી જેમાં નીચે દર્શાવેલ રોગ અને તેના ઘરેલુ ઉપચાર આપેલ છે જે તમને બીજે ક્યાંય નહીં મળે.
● કબજિયાત
● શ્વાસ બીમારી
● હદયરોગ
● બાળરોગ
● ચામડી રોગો
● ખીલ
● અનિંદ્રા
● કફ ઉધરસ
● ડાયાબિટીસ
 પેટ દુઃખાવો
●ખરજવું
● કાન નાક ગળું
● માથું દુઃખવું
 હરસ મસા
● હેડકી
● અનિંદ્રા
● મૂત્ર રોગો
● આંખ પીડા
● દાંત પીડા
● શરદી
● તાવ
● નશકોરી
● વાળ ખરવા

સ્વાસ્થ્ય સુધા (આરોગ્ય અને આધ્યાત્મ) બુક PDF | Svasthya Sudha Book pdf Download

આરોગ્ય સાથેની તમામ બીમારીઓ મોટો પડકાર છે


 સ્થૂળતા એ આજકાલ એક ગંભીર રોગ છે, જે વ્યક્તિને માનસિક તેમજ શારીરિક સમસ્યાઓનો સામનો કરે છે.  તેને સ્થૂળતા, સ્થૂળતા વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે

 સ્થૂળતા એ સ્થૂળતાની નિશાની છે, એક એવો રોગ જે કોઈને પણ અસર કરે છે, અમીર કે ગરીબ, જો તેનું વજન વધારે હોય અથવા વધારે હોય.  આ પ્રશ્ન દેશમાં જ નહીં વિદેશમાં પણ પડકારરૂપ બની રહ્યો છે.  સ્થૂળતા ક્યારેક વ્યક્તિ માટે ખતરનાક બની શકે છે, જેનાથી ઘણી શારીરિક બિમારીઓ અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને તેનો હેતુ

‘ પહેલું સુખ તે જાતે નર્યા ' , આપણે સહુ જાણીએ છીએ કે , શરીર સ્વસ્થ અને નિરોગી હોય તો જ આપણે સુખી રહી શકીએ છીએ . વળી , દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા ઈચ્છે છે , પરંતુ મોટા ભાગનાને આ વાતની ગંભીરતા બીમાર પડયા બાદ જ થતી હોય છે . અંગ્રેજીમાં કહેવત છે કે , ' Prevention is the best cure ' અર્થાત્ શરીરમાં રોગ થાય જ નહિ , તેવી પૂર્વ સાવધાની રાખવી તે જ શ્રેષ્ઠ ઉપચાર છે . ખરેખર , બીમાર થયા પછી દવાઓ ખાવામાં કાળજી રાખવા કરતાં બીમાર થયા પહેલાં તેના દસમા ભાગની રાખેલી કાળજી , આપણને કાયમી સ્વસ્થ રાખી શકે છે . પરંતુ આજના અધીરિયા અને પોતાને બુદ્ધિશાળી માનતા લોકોને દવાઓમાં વધુ વિશ્વાસ હોવાથી આ વાત જ ગળે ઊતરતી નથી . સાચું જોઈએ તો આવા લોકો પોતાની અનિયમિત જીવનશૈલીના કારણે જ સ્વસ્થ રહી શકતા નથી . અને પછી તેમને સ્વસ્થતા માટે દવા એ એક જ ઉપાય જે મનાય છે , કિંતુ આ માર્ગ સાચો નથી . બુદ્ધિશાળી તો તે જ છે કે , જે શરીરમાં રોગ પ્રવેશે તે પહેલાં જ જાગૃત થઈને કુદરતને અનુરૂપ જીવન જીવવા લાગે , અને તેવા લોકો જ લાંબા સમય સુધી શરીર પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે . ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી અહીં આપેલા પહેલા ભાગમાં ‘ રોગ થાય જ નહીં તેવું સ્વસ્થ જીવન કેવી રીતે જીવાય ’ તે બાબતોની ચર્ચા કરેલ છે . આશા છે કે , અહીં ચર્ચાયેલ બાબતો આપણને તથા પરિવારજનોને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રાખી આધ્યાત્મિકતામાં આગળ વધવા ઉપયોગી નીવડશે.

વાત, પિત્ત અને કફ

 આયુર્વેદિક બુક પીડીએફ ડાઉનલોડ કરો અહીંથી

 સ્થૂળતા કેવી રીતે નક્કી કરવી?


 તબીબી પરિભાષા અનુસાર, ડૉક્ટર દ્વારા દર્દીના બોડી માસ ઇન્ડેક્સ (BMI)ની તપાસ કરીને શરીરના વજનની ગણતરી કરવામાં આવે છે.  સરેરાશ વ્યક્તિનો BMI 15 થી 6.5 કિગ્રા હોય છે, જ્યારે સ્થૂળતા ધરાવતી વ્યક્તિનો BMI 30 થી 4.5, 6-7.5 કે તેથી વધુ હોય છે.

રોગ ઉત્પત્તિના મૂળ કારણો

 સ્થૂળતા, આરોગ્ય માટે ખતરો

 સ્થૂળતા ક્યારેક વ્યક્તિ માટે ખતરનાક બની શકે છે, જેના કારણે કેટલીક શારીરિક બિમારીઓ અને ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે.  સ્થૂળતાના કારણે કેટલાક રોગો પણ થઈ શકે છે, જેમ કે ટાઈપ-ટુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સ્લીપ એપનિયા, લીવરમાં ચરબી, વંધ્યત્વ, કેન્સર, સાંધા-કમર-ઘૂંટણનો દુખાવો, પગ અને વેરિસોઝ વેઈન્સમાં સોજો, હાર્ટબર્ન તેમજ ડિપ્રેશન.  .

કામ, ક્રોધ,લોભ,,લોભ,માયા

 સ્થૂળતા માટે ઉત્તમ ઉપચાર

 સ્થૂળતા ઘટાડવા માટે અવનવી સારવારો છે જેમ કે ખોરાક પર નિયંત્રણ, માર્ગદર્શન વિના કસરત વગેરે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે આ બધી ક્રિયાઓ તેમના શરીર માટે નુકસાનકારક છે.  સ્થૂળતા માટે શ્રેષ્ઠ સારવાર, જો કોઈ હોય તો, બેરિયાટ્રિક સર્જરી છે, જેના દ્વારા વ્યક્તિ વજન ઘટાડે છે અને તેને લાંબા સમય સુધી જાળવી રાખે છે.

શરીર સંતુલન

 બેરિયાટ્રિક (વજન ઘટાડવા) સર્જરીને સમજવું

 બેરિયાટ્રિક સર્જરીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વજન ઘટાડવાનો સચોટ અને મોટાભાગે કાયમી ઈલાજ છે.  સર્જરી પછી વજન ઘટવાથી બીપી, કોલેસ્ટ્રોલ, શ્વાસ સંબંધી સમસ્યાઓ અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાંથી રાહત મળે છે.  કમર કે સાંધાનો દુખાવો પણ દૂર થઈ જાય છે અને વ્યક્તિ તાજગીભરી બની જાય છે.

શરીરના 13 આવેગો

 આયુર્વેદ અને વિજ્ઞાનનો સમન્વય ગ્રંથ


















શરીર સ્વયં નિરોગી રહી શકે છે

 આ સર્જરી કોસ્મેટિક સર્જરી નથી, પરંતુ પેટ અને આંતરડામાં ફેરફાર કરીને લેપ્રોસ્કોપી દ્વારા કરવામાં આવે છે.  જે બદલાવ પછી શરીરના વજનમાં ફેરફાર કરે છે.  ઘણા લોકો માને છે કે વધુ વજનનું નિદાન પૌષ્ટિક આહાર અને વ્યાયામ દ્વારા કરી શકાય છે, પરંતુ આ માન્યતા ખોટી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર, જ્યારે BMI 7 થી વધુ હોય અથવા BMI 9 થી વધુ હોય અને BP, કોલેસ્ટ્રોલ, બેરિયાટ્રિક સર્જરી એ 7 થી વધુ હોય.  જો તમને શ્વસન સંબંધી સમસ્યાઓ અથવા ડાયાબિટીસ જેવી સમસ્યાઓ હોય તો વેશમાં આશીર્વાદ.  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ કોન્સેન્સસ કોન્ફરન્સે તારણ કાઢ્યું હતું કે વજન ઘટાડવા અને આયુષ્ય માટે સર્જરી એ એકમાત્ર અસરકારક સારવાર છે.

આયુર્વેદિક દિનચર્યા અને ઋતુચર્યા

 આ સર્જરી પછી તમારે માત્ર 3 થી 4 દિવસ જ હોસ્પિટલમાં રહેવું પડશે.  ઓપરેશન પછી 6 થી 7 દિવસમાં વ્યક્તિ પોતાનું રોજનું કામ કરી શકે છે.  ઑપરેશન પછી ગેસ્ટ્રિકની તાલીમ પૂરી ન થાય ત્યાં સુધી આહારમાં કાળજી લેવી આવશ્યક છે.  આ ઓપરેશન પછી, વજન 5% થી 20% સુધી ઘટે છે અને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો, કોલેસ્ટ્રોલ અને વંધ્યત્વમાં પણ સુધારો થાય છે.




 બેરિયાટ્રિક સર્જરીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વજન ઘટાડવાનો સચોટ અને મોટાભાગે કાયમી ઈલાજ છે.

 વજન ઘટવાથી બીપી, કોલેસ્ટ્રોલ, શ્વાસની તકલીફ અને ડાયાબિટીસ થશે.  કમર કે સાંધાનો દુખાવો પણ ગાયબ થઈ જાય છે અને વ્યક્તિ ઉર્જાવાન બને છે

 ડૉ. સંજય પટોલિયા, બેરિયાટ્રિક અને જીઆઈ સર્જન

નિરોગી જીવનના ત્રણ સ્તંભો

 મહત્વપૂર્ણ લિંક::

 આયુર્વેદ અને વિજ્ઞાન નો સમન્વય ગ્રંથ





 દર્દમાં રાહત મળશે.  લવિંગનું તેલ લગાવવાથી દાંતનો દુખાવો પણ ઓછો થાય છે.

 શરીર પર દાઝવું- શરીર પર ગમે ત્યાં દાઝી જવું.. અતિશય ગરમીને કારણે ત્વચા દાઝી ગઈ હોય.. ત્વચા પર કરચલીઓ પડતી હોય કે ચામડીના રોગ થતા હોય તો કાચા બટાકાનો રસ લગાવવાથી ફાયદો થાય છે.
·

Online Electricity light bill check, Pay Your self @ Any UPI or Card

Has become a lightbill, find out how much your bill has become? Didn't come home to make bills because of the lockdown, you can check online.

💡⏲️ તમારુ લાઈટબીલ ઓનલાઇન ચેક કરો તમારા મોબાઇલથી.

√ તમારો ગ્રાહક નંબર નાખીને ચેક કરી શકશો

🌟 📲 હવે તમારૂં લાઇટ બીલ ભરવા માટે ઓફીસમાં ધક્કા ખાવાની અને લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી.
ઘરેબેઠાં ગુજરાત  ઉર્જા વિકાસ નીગમ લી. (GUVNL) ની ઓફીસીયલ મોબાઇલ એપ્લીકેશન પરથી ભરી શકો છો.
✔ ATM કાર્ડથી સંપૂર્ણ સલામત પેમેન્ટ અને માત્ર 2-3 સ્ટેપ ની સરળ પ્રોસેસ
🚸 માત્ર તમારો ગ્રાહક નં. ટાઇપ કરવાથી તમારી બીલ ની તમામ ડીટેઇલ આવી જશે.
સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહીતી અને એપ. ઇન્સ્ટોલ કરવા નીચેની લીંક ખોલો

🌟📲 બીલ પેમેન્ટ કેમ કરવું તેની વીગતવાર માહીતી આપતો વીડીયો

લાઈટબીલ ચેક કરવા અને ભરવા તમારા મિત્રોને પણ આ લિંક મોકલી આપો.


A nationwide lockdown has been declared due to the Corona epidemic. At this time, when the light bill does not reach your home, you can use the official website to check the light bill online and pay the bill online.


Electricity Light bill check online

UGVCL, DGVCL, MGVCL, PGVCL companies have made available facilities for online billing on their official website. Here you can check how much your light bill has come by just entering your customer number (which is written in the bill). And you can also pay light bills online. Use the link below for that

Imp link:

To clarify in case of all HD power consumers of all the power finance companies of the state that HT power consumers have consumed less than 50% of the average power consumption in the previous three months at the lockdown in April, the minimum charge in their April bill is Will be exempted from paying Demand / Fixed Charges and will be billed only according to the usage made by him. . Essential services operating during the lockdown period such as BACK, TELECOM, ૨ DwY at V, Petrochemicals Complex, Dairy I will not apply to hospitals.



How to check and pay online bill?

In the case of private hospitals, if they have consumed less than 50% of the average power consumption in the previous three months of the lock-down in April, then such private hospitals will also be charged in the April electricity bill. Exemption from payment of fixed charges will be waived and if they are used, the financial burden for this will be borne by the power distribution company.

No
Company Name
Check Bill
Pay Bill
1
Dakshin Gujarat Vij Company Limited (DGVCL)
2
Madhya Gujarat Vij Company Limited (MGVCL)
3
Paschim Gujarat Vij Company Limited (PGVCL)
4
Uttar Gujarat Vij Company Limited (UGVCL)
5
Torrent Power
Not Available

In order to provide more financial relief to the small and medium businesses / shops / industries of the State by the State Government, April / April Electricity to all LT Electricity Connected Businesses / Shops / Industries of all the Electricity Distribution Companies of the State which are closed or running during load down. Minimum charge in bill i.e. Demand | Exemption from payment of Fixed Charges will be billed only according to the usage made by him.


Electricity bill payment online


No need to log in to any website, you can easily pay and check your previous electricity bill through this electricity light bill payment app. We are supporting all electricity boards of Indian states, and added all states support, now just download our app and start paying your electricity electricity bills instantly.

You just need to find your customer id or unique identification number given in your old electricity bill calculator and in this recharge go to all electricity bill payment app and find your meter electricity provider from the list and open the respective page where you need to enter that unique This is the number to view and pay your electricity bill online under Digital India program. You may need to link your Aadhaar card with mobile SIM number and bank EPF balance to pay bills.

Welcome to DGVCL

We are now on Google Play - connecting with our customers faster and more effectively across seven districts of South Gujarat. Dakshin Gujarat Vij Company Limited, a leading power utility of India, has developed 'DGVCL App' which is specially designed to enable our valued customers to use their mobile phones. The DGVCL App aims to make our services and information accessible to over 26.12 lakh customers. It empowers our customers to avail our services faster, better and right at their fingertips. It is our honor to serve you here.

DGVCL is one of the four discoms of Gujarat Urja Vikas Nigam Limited (GUVNL), a state-owned PSU of the government. of Gujarat. It has a power supply network of 85,582 km of HT and LT lines, catering to its customers through 117 sub-divisions monitored by 19 divisional offices. These divisions function under 4 circle offices, which report directly to the corporate office headquartered at Sura.

Electricity Grievance Redressal Application GUVNL (Previous GEB) Complaint of all electricity distribution companies (DGVCL, MGVCL, PGVCL, UGVCL) of Gujarat is simple, fast, intuitive and easy to use.

The app is providing rich features for registered and non-registered users.

   1> User can contact customer service center

   2> User can register and track without registration

   3> User can sign up and add multiple customer numbers to register complaint

  4> User can view complaint history in their account

   5> App is available in Gujarati and English


This is a step towards bringing GUVNL (Gujarat Energy Development Corporation Limited) digital presence and various facilities/services of our power distribution companies on a common platform so as to expand our reach to the customer base of around 1.30 crores in the state of Gujarat. To be.

   GUVNL through its four Electricity Distribution Companies (DSCCOMs) DGVCL, MGVCL, PGVC L. and UGVCL GUVNL is providing electricity bill payment and other uninterrupted services to its customers. Electricity Bill Payment Mobile App for Android Platform.





These mobile app features for each disco will provide non-linear features

   1> Fast bill payment

   2> Schedule outage information in customer area

   >> Payment History & Bill of Last Six Months Electricity Grievance Redressal Application GUVNL (Former GEB) Complaint for all Gujarat Electricity Distribution Companies (DGVCL, MGVCL, PGVCL, UGVCL) is easy, fast, intuitive and easy to use.
·