ગુણોત્સવ કાર્યક્રમ 2009 થી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શરૂ કરવામાં આવેલ છે. જ્યારે માનનીય નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. રાજ્યની સરકારી અને ખાનગી તમામ શાળાઓ માટે ગુણવત્તા ચકાસણી માટેનો આ કાર્યક્રમ છે. જેને ટુંકમાં અત્યારે GSQAC તરીકે ઓળખવામાં આવે છે.
GSQAC નું Full form છે. Gujarat School Quality Accreditation Council.
આ કાર્યક્રમ શિક્ષણ વિભાગનો મહત્વનો અને સમગ્ર શિક્ષણ પ્રણાલીનો એક હિસ્સો ગણાય છે. જેમાં શિક્ષકો, CRC, BRC, TPEO, DPEO, DIET, GCERT થી લઈને તમામ અધિકારીઓ / વિભાગો સામેલ છે.
ચાલુ વર્ષે, એટલે કે 2025 થી તેની મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ Gunotsav ની નવી મૂલ્યાંકન પદ્ધતિ નીચે મુજબ છે..
1. સ્વ મૂલ્યાંકન :- 200 ગુણ ( 20% )
2. બાહ્ય મૂલ્યાંકન (CRC દ્વારા) :- 200 ગુણ ( 20% )
3. ઑનલાઇન ડેટા આધારે :- 600 ગુણ ( 60% )
Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નવું સ્વરૂપ
કુલ ચાર ક્ષેત્રો
- મુખ્ય ક્ષેત્ર
- પેટા ક્ષેત્ર
- માપદંડ
- ઇન્ડિકેટર્સ
અહીં ગુણોત્સવ મૂલ્યાંકન માટેની પદ્ધતિ અને ફોર્મેટ આપવામાં આવ્યું છે, જે, તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો, CRC BRC, અને તમામ સંલગ્ન અધિકારીઓ માટે ઉપયોગી થશે. આ Gunotsav New Evaluation Format અહીંથી Download કરીને વાંચી તેમજ ઉપયોગ કરી શકો છો...
24/12/2024
ગુણોત્સવ 2.0 ચેટબોટ
10/12/2024
05/12/2024
16/10/2024
💥 Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક નું નવું સ્વરૂપ pdf ડાઉનલોડ કરવા 👉 અહીં ક્લિક કરો
💥 New Gunotsav 2.0 માર્ગદર્શન તાલીમ મોડ્યુલ pdf ડાઉનલોડ કરવા માટે 👉 અહીં ક્લિક કરો
ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મૂલ્યાંકનની આ ઇન્ફોર્મેશન તમામ મિત્રોને પણ Share 📨 કરજો, જેથી તેમને પણ ઉપયોગી થઇ શકે અને માહિતીમાં કોઈ ભૂલ જણાય અથવા કોઈ સજેશન હોય તો પણ જણાવશો....
Thank You... ✍️ @ R.D.RATHOD