
વધ ઘટ કેમ્પ 2023 | Vadh Ghat Camp 2023 Updated
વધ ઘટ કેમ્પ તારીખ જિલ્લા વાઇઝ
સાબરકાંઠા વઘ ઘટ બદલી કેમ્પ 2023 પરિપત્ર
કેમ્પની તારીખ : 12/09/2023 (મંગળવાર)સ્થળ : બી.આર.સી. ભવન કાંકણોલ, હિંમતનગર
The Education And Technology

સાબરકાંઠા વઘ ઘટ બદલી કેમ્પ 2023 પરિપત્ર
કેમ્પની તારીખ : 12/09/2023 (મંગળવાર)સ્થળ : બી.આર.સી. ભવન કાંકણોલ, હિંમતનગર
Chandrayan-3 LIVE Landing: Date, Time & LIVE Updates
🚀આજે સાંજે ચંદ્રયાન - 3 નુ સોફટ લેન્ડીંગ થનાર છે. લાઈવ પ્રસારણ 5:27 વાગ્યાથી ચાલુ થનાર છે. આ ગૌરવપૂર્ણ ક્ષણ તમામ લોકો લાઈવ નિહાળી શકે તે માટે લાઈવ ટેલીકાસ્ટની Youtube, Facebook અને દુરદર્શન પર લાઈવ જોવાની લિંક આપેલ છે. આ લાઈવ પ્રસારણ તમે પણ નિહાળશો અને તમારા બાળકોને અચૂક બતાવજો.
ચંદ્રયાન 3 મહાક્વિઝમાં રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 26, 2023
🔍What's new here?
Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM
લાઈવ ટેલિકાસ્ટ જોવા માટેની લિંક⤵️
👉 Live પ્રસારણ જોવા માટે અહીં ક્લિક કરો
તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા ગામલોકોને શેર કરો..
Chandrayan 3 LIVE Landing: Date, Time & LIVE Updates: We all know that ISRO Will be landing their Chandrayaan-3 on August 23 on 5:20 [Wednesday], People can watch ISRO Chandrayaan 3 LIVE Streaming and Updates on Youtube Official channel and Also Here, So You don’t need to wait more because here we will provided live Link of ISRO Chandrayaan-3 LIVE Landing Updates here
ISRO Chandrayaan-3 Landing Date
ISRO Chandrayaan-3 Will be landed on Moon on 23 August 2023, on Around 5:20 PM. Tommorow will be a historical day for INDIA, ISRO and History Also. India’s ISRO will be record on Moon with Chandrayaan-3. Indian’s Public is really waiting for ISRO Chandrayaan-3 Landing on Moon and praying for successful landing because Chandrayaan-3 is a ISRO’s 3rd Project to send their module on Moon. Our Prime Minister Shree Narendra Modiji Also Waiting for This Precious and Awaited Moment. So Here we will be displayed ISRO Chandrayaan-3 LIVE Update So Please Stay Connected with Us.
Chandrayaan 3 LIVE Updates
Friends, We are here to Show you LIVE and Breaking Updates for ISRO Chandrayaan-3, So Tomorrow Chandrayaan-3 Will be land on Moon and ISRO Will be going for Break NASA Records Tomorrow. ISRO has also released a fresh update on the landing of Chandrayaan-3 on August 21. Told that the landing time has been fixed at 6.04 pm on August 23. At this time, the spacecraft will be tried for a safe and soft landing on the surface of the moon. ISRO also informed that the live telecast of the landing event will start at 5.20 pm local time.
Chandrayaan-3 LIVE Location
Chandrayaan-3 live location is also a question in everyone’s mind. At present, the spacecraft are installed in that orbit of the moon where its distance is only 25 km. Today the spacecraft has also sent several new pictures of the moon.
Speed of Chandrayaan-3
The ISRO Chairman said that during the soft landing of Chandrayaan-3 spacecraft, the important thing will be the direction of the spacecraft. He said that at the beginning of the landing process its speed (Speed of chandrayaan-3) is about 1.68 km per second, which will be less
Chandrayaan-3 Launch Date
Chandrayaan 3 was launched by ISRO on 14 July 2023 from the Satish Dhawan Space Center in Sriharikota.
Chandrayaan-3 Mission Soft-landing LIVE Telecast
Here with this ISRO’s youtube channel People can watch LIVE ISRO Chandrayaan-3 Soft Landing LIVE Telecast. So Share this Post with your friends and relatives so they can also view this historical moments, Chandrayaan-3 is the big mission for Our ISRO Team So let’s feel proud with them and Make a Big history.

હવે કોઈપણ વિદ્યાર્થીનો Child UID નંબર મેળવો ઑનલાઇન,,, એ પણ તમારી જાતે જ,,, માત્ર ૧ મિનિટમાં....
આ રીતે ,,, જુઓ આ વીડિયોમાં
👉
WhatsApp ગ્રુપમાં જોડાવા માટે 🥏 http://gg.gg/16g7ia
In this regard, to inform you that in the current year 2020-21, you are asked to get the information of all the schools in your district having Std-1 to Std-12 such as primary, upper primary, secondary and higher secondary schools under UDISE +. These schools are instructed to get the mandatory information in the UDISE form of any school such as Government, Ashram School, Private Granted, Private Non-Granted, Central Government, Model School, Jawahar Navodaya or any other management.
U-DISE in the annual budget prepared for primary, upper primary, secondary and higher secondary level educational planning at district level as well as state level as per the entire education plan and in education policy planning as well as policy planning related to education Is used as the basis for information.
In addition to the process of giving free admission in Std-1 to non-subsidized private primary schools to children belonging to weaker and disadvantaged groups under Section-12.1 (c) of RTE Act 2009, in the form of students filling online at school level as per NMMS- National Meani Cum Merit scholarship scheme Exam The school's U-DISE code is mandatory and only UDISE's year-wise teacher record is considered as the basis for teachers' experience in the recruitment process.
In addition, you can easily get your district enrollment rate, dropout rate, school information, enrollment and teacher information from UDISE. In addition, Performance Grading Index (PG) Ranking is done on the basis of UDISE data which determines the rank of the state / district in the field of education in India. Thus you are aware of the importance of UDISE DATA.
Pursuant to the terms and conditions of Rule-13 (2) of the Right to Education (RTE) Act 2006 and Rule-13 (1) () (h) of the Gujarat Right to Educational Rules 2018 and the accompanying Appendix-II It is mandatory for every school to provide this information. In this regard, all the above schools must be registered under DISE +. In the year 2020-21, all schools are asked to plan in a way that provides UDISE information. If a school refuses to provide this information, the BRC of the area Co.O. And C.R.C. Co.O. The primary responsibility for obtaining UDISE information from the school lies with the CRC. Co.O. And B.R.C. Of CO.
However, if the school does not provide the information, the accredited officer is asked to take disciplinary action till the accreditation of such school is canceled immediately. For example, the District Primary Education Officer and Govt. Officer for Primary / Higher Primary School as well as the District Education Officer for Secondary / Higher Secondary School are asked to take disciplinary action till the de-recognition of such school is immediately revoked. The district level will have to take necessary action keeping in view the following matters regarding the operation of UDISE +. (1).
District MIS The coordinator has to login with the username and password of the district in the UDISE + online application and check the details of his block wise schools. (Ii). District MIS COA has made a list of schools functioning in the academic year 2020-21. To verify the details of schools as per the list in UDISE + online application, such as school management, school category as well as school status (Operational, Close, Merge and Sanctioned but Not Operational) etc.
Only after that will you have to print UDISE + DCF as well as enter the filled DCF form. (2). Print out of Pre-Filled DISE + DCF online application of all Government, Ashram School, Model School, Model Day School, RMSA School and Granted (Granted) Schools from the district level as per the academic year 2020-21 of the district has to be printed and delivered to the taluka level.
While private school (non-subsidized), Kendriya Vidyalaya, Jawahar Navodaya Vidyalaya, Railway School, Sainik School as well as other Central Government run schools have to make entry in UDISE + online application from school level.
(2). Block MIS Logo in UDISE + school Management Module with Username and Password of your block and go to User Management for private school (non-subsidized), Kendriya Vidyalaya, Jawahar Navodaya Vidyalaya, Railway School, Sainik School and other Central Government run schools in your block. You have to create a LOGIN ID. (2). C.R.C.
Get student UDISE (Child UID) number online yourself, .. in just 1 minute | Know Student UID
The Coordinator has to send the DISE + DCF Form to all the Government, Ashram School, Model School, Model Day School, RMSA School and Granted (Granted) School under his jurisdiction as well as get the filled UDISE + DCF Form accurately from the school level. Must be sent to
(5). C.R.C. Co. The coordinator went to the private school (non-subsidized), Kendriya Vidyalaya, Jawahar Navodaya Vidyalaya, Railway School, Sainik School and other Central Government run schools under his jurisdiction and got the hard copy of UDISE + DCF Form filled in the online application by the school with the signature-coin of the school principal. The details filled in by the school will have to be verified on the spot. (2). Block MIS at block level. The data entry operator has to make data entry of DISE + Form of all government, ashram school, model school, model day school, RMSA school and grant aided school in UDISE + online application.
(2). Details of DISE + Form filled in by DISE + Online Application from School Level by Block MIS Data Entry Operator at Block Level Private School (Non-Subsidized), Kendriya Vidyalaya, Jawahar Navodaya Vidyalaya, Railway School, Sainik School and other Central Government run schools. Must be verified and verified. If a school does not make an online entry, it will have to get a hard copy of the school's DISE + Form and make an entry. (2). C.R.C. The coordinator will have to check the filled UDISE + DCF form of 100% of the schools.
👉 ઓનલાઇન UDISE નંબર તમારી જાતે કેવીરીતે મેળવશો તેની માહિતી માટે અહીં ક્લિક કરો.
(10). B.R.C. The coordinator will have to check the filled UDISE + DCF form of 15% of the schools.
(11). District level as well as block level will have to download the certificate from the UDISE + online application, sign the coins and upload it online. (12). In order to get the UDISE + forms of all the schools of secondary and higher secondary level in time, the District Education Officer, AEI and EI will have to plan the way to join this work together.
(12). All meetings and training programs on UDISE should be organized by the District Education Officer and the District Primary Education Officer together and both the officers should review the work done in this regard from time to time. (12). District MIS Co.O. And block MIS. Co.O.
The details of daily operations regarding UDISE + should be given to the state office. (12). For the operation of UDISE + for the year 2020-21, the district level will have to print the DCF form through the UDISE + online application and also take care that the cost does not exceed the approved rate contract of the district panchayat
(12). The cost of all operations related to UDISE + such as print, training etc. will have to be borrowed under the Head of Management in the current year's budget. All the staff of the entire education should complete the work within the time limit as per the SCHEDULE and also take appropriate disciplinary action against those who show negligence in fulfilling their responsibilities at that level.
The District Education Officer, the District Primary Education Officer and the Govt. Information of UDISE + of the entire district is asked to complete the online operation by June 30, 2021. Enclosure: - UDISE + 2020-21 Step by Step implementation Schedule
Get student UDISE (Child UID) number online yourself, .. in just 1 minute | Know Student UID
👉 ઓનલાઇન UDISE નંબર તમારી જાતે કેવીરીતે મેળવશો તેની માહિતી માટે અહીં ક્લિક કરો.
🇲 🇺 🇸 🇮 🇨 🎧 🅐🅟🅟
🎧 શું તમે ગીત સાંભળવાના શોખીન છો?
🎷તો તમારા માટે લાવ્યા છીએ એક જોરદાર એપ
🎺 હવે બધા નવા જુના ગીત સાંભળો
🎻 તમારું પોતાનું પ્લે લીસ્ટ બનાવો
🥁 દુનિયાના મોટા ભાગના દરેક ભાષાના ગીત સાંભળો 👇
🙏 તમારા દરેક મિત્રને આ મેસેજ મોકલો




પેન્શન માટેની ઉપયોગી માહિતી તથા રાખવા જેવી ફાઈલ અંગે વધુ જાણો
( 1 ) પેન્શનરે રાખવાની ફાઈલ : -
🌹( 1 ) પેન્શનર નિવૃતિત્તનો આદેશ ,
( 2 ) પી.પી.ઓ. બુક ( લાલ ચોપડી )
( 3 ) પેન્શર ડાયરી રાખવા બાબત : – રાજ્ય મંડળો પાસેથી મળતી પેન્શન ડાયરીમાં પૂરેપૂરી વિગતો ભરી સાચવી રાખવી તે ઘણી ઉપયોગી થશે .
🌹(2)જોઈન્ટ ખાતું ખોલવા બાબત
પેન્શન માટે પતિ - પત્નીનું જોઈન્ટ ખાતું ખોલાવી લેવું
ખાતું ખોલાવવા રજૂ કરવાની માહિતી
( 1 ) પાસપોર્ટ ફોટો નંગ – ૨
( 2 ) રેશનકાર્ડની નકલ ( 3 ) ચુંટણી
ઓળખપત્રની નકલ
🌹(3) ઉંમર પ્રમાણે મળતું પેન્શન
( 1 ) ૮૦ વર્ષ પૂરાં થતાં ૨૦ ટકા
( 2 ) ૮૫ વર્ષ પૂરાં થતાં ૩૦ ટકા
( 3 ) ૯૦ વર્ષ પૂરાં થતાં ૪૦ ટકા
( 4 ) ૯૫ વર્ષ પૂરાં થતાં ૫૦ ટકા
( 5 ) ૧૦૦ વર્ષ પૂરાં થતાં ૧૦૦ ટકા
🌹(4) કુટુંબ પેન્શન માટે જરૂરી માહિતી
(1) કુટુંબ પેન્શનરના જોઈન્ટ ફોટો ઓળખપત્ર સાથે.
(2) નોમીનેશન કરેલ ફોર્મ.
(3) બેન્કની પાસ બુક , (4 ) કુટુંબ પેન્શનની ઉંમરના આધાર પુરાવા (5) જન્મના આધાર પુરાવા જરૂરી છે .
નાણાં ખાતાના ઠરાવ નં . પી . જી . આર . ૧૦૦૯ / ૪ / પે સેલ તારીખ :13-04-2009 આધારે છઠ્ઠા પગાર પંચે લાભ કરી આપેલ છે પેન્શનર / કટુંબ પેન્શનર બંને લાભ મળશે
🌹(5)કુટુંબ પેન્શનરની ઉંમર માટે સ્વીકારવા પાત્ર દસ્તાવેજ
( 1 ) સક્ષમ અધિકારીનો જન્મનો દાખલો
( 2 ) ડ્રાઈવિંગ લાયસન્સ
( 3 ) એલ.સી. ની નકલ ( 4 ) પાનકાર્ડ
( 5 ) ચૂંટણી કાર્ડ
( 6 ) કેન્દ્ર અથવા રાજ્ય સરકારે આપેલ ઓળખપત્ર
( 7 ) ઉંમર સાથેનો પાસપોર્ટ ફોટો
( 8 ) સિવિલ સર્જનનું પ્રમાણપત્ર નાણાં વિભાગનો ઠરાવ તા.27-09-2009 આધારે .m
🌹( 6 ) મેડીક્લ ભથ્થાનો વિકલ્પ આપવા બાબત –
પેન્શનરે મેડીકલ વિકલ્પ આપવાનો હોય તો ફેબ્રુઆરી માસમાં બદલી શકાય છે . તા.10 મી માર્ચ સુધી નિયત નમૂનાનું ફોર્મ ભરીને રજૂ કરવું . પેન્શનરે બેન્કની પાસબુક ભરવા બાબત :
પેન્શનરે બેન્કની પાસબુક નિયમિત બેન્કમાં ભરાવી લેવી મહિલા અને અભણ પેન્શનરે એ.ટી.એમ. નો મોહ રાખવો નહી .
પુનઃ લગ્નનો દાખલો આપવામાં મુક્તિ બાબત
મહિલા પેન્શનરની ઉંમર 50 વર્ષની પુરૂષ માટે 70 વર્ષ પુરા થાય તો પુનઃ લગ્નનો દાખલો આપવામાં આવેલ છે . નાણા વિભાગના ઠરાવ 02-09-2009 થી.
🌹(7) હયાતિની ખરાઈ કરવા બાબત : –
પેન્શનર - કુટુંબ પેન્શનરે હયાતિની ખરાઈ મે – જૂન માસમાં કરવાની હોય છે હયાતિ માટે અધિકૃત અધિકારીરશ્રી : ( 1 ) તિજોરી અધિકારી ( 2 ) કલેક્ટર
( 3 ) નાયબ કલેક્ટર ( 4 ) મામલતદાર
( 5 ) તાલુકા વિકાસ અધિકારી
( 6 ) સંસદ સભ્ય
( 7 ) ધારાસભ્ય
( 8 ) જિલ્લા વિકાસ અધિકારી
( 9 ) બેન્કના મેનેજર વગેરેનું પ્રમાણપત્ર માન્ય છે .
( 10 ) વિધવા પેન્શનરે પુનઃ લગ્ન કરવા બાબત : સંતાન વગરની મહિલા પેન્શનર પુનઃ લગ્ન કરી શકે છે લગ્ન કરનાર પુરૂષની આવક રૂપીયા 3500 થી વધવી જોઈએ નહી . નાણાં વિભાગનો ઠરાવ તા.13-04-2000 પેરા 6
🌹 (8) મુજબ ચાલુ નોકરીએ મરણ થાય તો કટુંબ પેન્શન મળવા બાબત
(1) ચાલુ નોકરીએ મૃત્યું થાય તો કટુંબ પેન્શન 10 વર્ષ સુધી પુરૂ પેન્શન મળે છે .
🌹(9) રહેમરાહે નોકરીના બદલે ઉચ્ચક રકમ મળવા બાબત
ચાલુ નોકરીએ કર્મચારીનું મૃત્યુ થાય તો રહેમરાહે નોકરી આપવાનું સરકારે બંધ કરેલ છે . ચાલુ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં અપિલ દાખલ કરેલ છે . નોકરીના સમયે ધ્યાનમાં રાખી ઉચ્ચક રકમ રૂ.8,00,000/- ચુકવાય છે . જે મેળવી લેવી .
🌹(10) સિનિયર સિટીજનના દાખલા બાબત
સિનિયર સિટીજનનો દાખલો રૂપિયા 20 ભરી મામલતદાર કચેરીએથી ફોટા સાથે મેળવી લેવો ઉંમરનો દાખલો સાથે આવી જાય છે .
( 1 ) ઈન્કમટેક્ષમાં રાહત મળે છે .
( 2 ) રેલ્વે અને વિમાનની મુસાફરીમાં કન્સેશન મળે છે .
( 3 ) બેન્ક અને એન.એસ.એસી . રોકાણ ૧ ટકા વ્યાજ મળે છે . ( 4 ) મુસાફરીમાં ઉપયોગી થાય છે .
🌹(11) સરકારી ગેસ્ટ હાઉસમાં લાભ મળવા બાબત :
નિવૃત્તિ કર્મચારી / અધિકારીને તેના કુટુંબ સાથે રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસમાં બીન ફરજ પરના કર્મચારી અધિકારી સમકક્ષ ગણી રહેવા જમવાની સગવડ છ દિવસ સુધીના સમયગાળા માટે આપવાનું ઠરાવેલ છે . ઓળખપત્ર ખાસ રજૂ કરવું.મકાન અને માર્ગ વિભાગના ઠરાવ નં . એવીએ / ૧૦૮૩ / સીએમ / ૧૮૯૬ ( ૧ ) , તા . 13-03-1997
🌹(12) ઓળખપત્ર રાખવા બાબત
ઓળખ પેન્શનર / કુટુંબ પેન્શનરે પોતાની પાસે હંમેશા સાથે રાખવું પેન્શનર ટ્રેઝરી ઓફીસરનું અને બીજા પણ સાથે રાખવાં .
🌹(13) બે પેન્શનરમાં મોંઘવારી ભથ્થુ મેળવવા બાબત : –
પેન્શનર જુદી જુદી બે નોકરીમાં બે પેન્શન મેળવતાં હોય તેમને બંને પેન્શન ઉપર મોંઘવારી ભથ્થુ મળે છે . નાણાં વિભાગના તા.20-01-1998 ના ઠરાવ તથા કેન્દ્ર સરકારનો સરક્યુલર તા . 04-12-1997 પેન્શન તા . 16-06-1999 ની સ્પષ્ટતા મુજબ .
🌹(14) તાત્કાલિક સારવાર ccc બાબત
પેન્શનરને તાત્કાલિક સારવાર માટે સરકાર માન્ય હોસ્પિટલના બદલે અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો પણ કુલ રીએમ્બેસમેન્ટ મેળવવા હક્કદાર છે .
🌹(15) લઘુત્તમ પેન્શન બાબત
લઘુત્તમ પેન્શનર રૂપિયા 9000 નક્કી કરેલ છે . તેના ઉપર મોંઘવારી ભથ્થું મેડીકલ વગેરે નીયમો મુજબ મળે છે . નાણાં વિભાગ ઠરાવ તા.13-04-2009
🌹(16) મકાન પેશગી માંડવાળ કરવા બાબત :
પેન્શનરના મૃત્યુના કિસ્સામાં મકાન પેશની મુદ્દત વ્યાજ સાથે માંડવાળ કરવા બાબત નાણાં વિભાગના ઠરાવ નં . ડીપીપી / ૧૦૯૨ – ૧૪૭૮/૯૬ ઝેટ -૧ , તા . 03-08-1996 માંડવાળ કરવા ઠરાવેલ છે .
🌹 (17) માતા - પિતાને પેન્શન મળવા બાબત
– પેન્શનરના મૃત્યુના સંજોગોમાં પતિ / પત્ની બાળકો ન હોય તો પેન્શનર આધારિત હોય તેવા માતા , પિતાને પેન્શન મળવાપાત્ર છે . નાણાં વિભાગના પત્ર નં . એન . વીટી / ૨૦૦૧ / ડી / ૪૯૭ / ૨ / પી , તા . 19/08/2002 ( 21 ) પેન્શન પાત્ર નોકરી બાબત : – ઓછામાં ઓછા પેન્શન પાત્ર નોકરીના વર્ષ 10 વર્ષ ગણાય છે . જી.સી.આર. 2002 પેન્શન , નિયમ –37 ( 1 ) મુજબ પેન્શનપાત્ર નોકરીના જરૂરી વર્ષ રોજમદાર કારીગર માટેના ઠરાવ તા.17-10-1988
🌹(18) હોસ્પિટલમાં સિનિયર સીટીજન જુદી લાઈન રાખવા બાબત : હોસ્પિટલમાં કેશ કઢાવવા ડોક્ટરને બતાવવા અને દાવા કરાવવા અલગ લાઈન કરવા સામાજિક ન્યાય અને અધિકારીત કેન્દ્ર સરકારના હુકમો થયેલ છે . ઈન્કમટેક્ષની મર્યાદા વધુ - વ્યાજદર ૧ ટકા રેલ્વે , હવાઈ મુસાફરી 50% રાહત વગેરે .
🌹(19) મા – બાપ અને વરિષ્ઠ નાગરિક બાબત : –
મા – બાપ અને વરિષ્ઠ નાગરિક નિભાવ અને કલ્યાણ કેન્દ્રીય અધિનિયમ 56 , 2007 ના નિયમો અને ટ્રિબ્યુનલો 2009 જાણવા જોગ જુઓ
🌹(20) માહિતી અધિકાર બાબત : જરૂર પડે માહિતી અધિકાર હેઠળ માહિતી અધિનિયમ , 2005 નિયમ નમૂનામાં ફોર્મ ભરી રૂપિયા 20 ના સ્ટેમ્પ લગાવી માહિતી મેળવવાની જોગવાઈ છે .
🌹(21) પેન્શન જગતમાં પ્રશ્ન પૂછી માહિતી મેળવવા બાબત
– પેન્શનર મુંજવતા કોઈ પણ પ્રશ્ન હોય તો તે પેન્શન જગતના ગ્રાહકના પ્રશ્ન પૂછી તેનો જવાબ મેળવી પ્રશ્નની ચોખવટ મેળવી શકે . અંકમાં પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે . પેન્શન જગતના ગ્રાહકને જ જવાબ આપવામાં આવે છે . જેથી ગ્રાહક નંબર અચુક લખવો .
🌹(22) નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે
નિવૃત્ત થયેલ અધિકારીશ્રી ઓળખ આપી શકે છે . રહેઠાણના પુરાવા સાથે ઓળખ આપવાની જોગવાઈ કરેલ છે . સામાન્ય વહીવટી વિભાગના તા.12-01-2012 ના ઠરાવ નં . યું.આઈ.ડી .102009 યુ.ઓ. આર . – 45 એસ પાર્ટ ( ટુ ) થી જોગવાઈ કરેલ છે .
🌹(23) પેન્શન ઘટાડવા સ્થાગિત કરવા બાબત --
રાષ્ટ્ર વિરોધિ પ્રવૃિત્તિ તથા નિયમ ભંગની અત્યંત ગંભીર કાર્યવાહી કરે તો પેનશન ઘટાડવા સ્થગિત કરવાનો અધિકાર રાજ્ય કરી શકે છે . ગુજરાત સરકારના ૨૦૦૨ ના પેન્શન નિયમોના નિયમો – ૨૩ ( ૩ ) મુજબ
🌹(24) નિવૃત્તિ બાદ પુનઃ લગ્ન કરવા બાબત :
– નિવૃત્તિ બાદ કરેલ પુનઃ લગ્ન રાજ્ય સરકારે માન્ય રાખેલ છે નાણાં ખાતાનાં ઠરાવ નં . ન . વ.તા.એફ. 1390 જી.ઓ. –૧–૩૦ - પી.આઈ એફ . 1390 –જી.ઓ. –130 – પી.આઈ. , તા . 15/09/2091 આ અંગે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે . જે ખાતામાંથી નિવૃત્તિ થયા હોય તે ખાતા મારફતે દરખાસ્ત મંજૂર કરાવી પીપીઓ બુકમાં નામ દખલ કરાવવું જરૂરી છે .
🌹(25) ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર એમ્બ્યુલન્સ સેવા બાબત
ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 1988 ની મહત્ત્વની ઉપયોગી જોગવાઈ કરવામાં આવી . દર્દીને ચાલવાનું અશક્ય હોય તો હોસ્પિટલ અને હોસ્પિટલ થી ઘર સુધી બંને તરફ આવવા - જવા માટે એમ્બ્યુલન્સ સેવા તરીકે સ્વીકારેલ છે નિયમ – ૨ ( ૭ ) છ મુજબ .
🌹(26) પેન્શનરને આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત : – નાણાં ખાતાના ઠરાવ ડીપીપ - 1098-49696-8 - પી . , તા .24 / 04 / 2000 થી તિજોરી અધિકારીએ 30 જૂન સુધી મોકલી આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે , ઈન્કટેક્સ રીટર્ન વગેરે માટે ઉપયોગી છે .
🌹(27) 80 વર્ષ થી વધુ ઉંમરના પુરાવા માટે પ્રમાણ રજુ કરવા બાબત
– 80 વર્ષ પૂરા થયેથી પેન્શનર - કટુંબ પેન્શનરને 20 ટકા , 30 ટકા , 40 ટકા , 50 ટકા પૂરા 100 ટકા મેળવવા જિલ્લા તિજોરી અધિકારીશ્રીને ઉંમરના પુરાવા કુટુંબ પેન્શનરને રજૂ કરવાના થાય છે . અભણ કટુંબ પેન્શનરે તબીબી પ્રમાણપત્ર માન્ય રાખવા કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ( તબીબી સેવાઓ ) ગુજરાત રાજ્ય ના જા.જ.6-1 -80 ના પ્રમાણપત્ર 11 તા . 27/12/2011 થી સિવિલ સર્જનની સહી થયેલ પ્રમાણપત્ર માન્ય રહે છે . ( 32 ) કેન્દ્ર સરકારના પેન્શનરોની અપરણિત પુત્રીને આજીવન પેન્શન બાબત ઃ કેન્દ્ર સરકાર વિધવા ત્યકતા અપરણિત પુત્રી આજીવન પેન્શન આપવા કેન્દ્ર સરકાર ના ઠરાવ નં.1-19-03 પી - એન્ડ –પી . ડબલ્યુ.ડી– ( સી ) તા.06-09-2007 થી ઠરાવેલ છે આ અંગે ગુજરાત સરકાર પાસે પેન્શનરોની માંગણી ચાલુ છે .
🌹 (28) પેન્શનરે – કુટુંબ પેન્શનરે તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં આજીવન સભ્ય ફી ભરી આપણા હક્કોની લડત અને સંગઠનમાં સહભાગી થવું .
🌹(29) વર્ષ 2021 માટે પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો વધારવા અંગે
જીવન પ્રમાણ પોર્ટલ પર પણ ઓનલાઈન કરાવી શકાય છે . ( www.jeevanpramaan.gov.in ) નાણાં વિભાગના પત્ર તા .27 / 05 / 2021
🌹 (30)કુટુંબપેન્શન શરૂ કરવા અંગેની માહીતીનું પત્રક પેન્શન ચૂકવણા પત્ર તા .27 / 05 / 2021
🌹 (31) અવસાન પામેલ નિવૃત્ત સરકારી કર્મચારીના મુક - બધિર સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે . નાણા વિભાગના તા .21 / 12 / 2018 ના પત્ર અન્વયે .
🌹 (32) પેન્શન અદાલત યોજના અંગે .
( હિસાબ અને તિજોરી નિયામકના તા .03 / 08 / 2019 ના પત્ર અન્વયે . )
🌹(33) વારસાઈ પ્રમાણપત્ર મેળવવા અંગે .
( નાણાવિભાગના તા .28 / 07 / 2018 ના પત્ર અન્વયે . )
🌹 (34) પેન્શનરના કુટુંબ પેન્શન કેસમાં નિવૃતિ / અવસાન સમયે પેન્શનર જે હોદા પર હોય તે હોદાને અનુરૂપ 50 % પેન્શન / 30 % કુટુંબ અંગે . ( નાણાવિભાગના તા .01 / 05 / 2018 ના પત્ર અન્વયે . )
🌹 (35) પેન્શન રીવીઝન સમયે કર્મચારી એ નિવૃતી સમયે મેળવેલી પગાર ધોરણ ઘ્યાનમાં લેવા અંગે . ( નાણાવિભાગના તા .12 / 03 / 2018 ના પત્ર અન્વયે . )
🌹 (36) પરવરીશ પેન્શન , જીવાયપેન્શન અને વિધવા આર્થિક સહાયમાં વધારો કરવા અંગે . ( નાણાવિભાગના તા .07 / 04 / 2015 ના પત્ર અન્વયે . )
🌹 (37) તા.01-01-2006 થી તા.13-04-2009 દરમીયાન નોશનલ ઈજાફા સાથે સ્વૈચ્છિક નિવૃત થયેલ . ( નાણાવિભાગના તા .10 / 10 / 2013 ના પત્ર અન્વયે . )
🌹(38) પેન્શનના રૂપાંતર કરાયેલા ભાગનું 15 - વર્ષ બાદ પુનઃ સ્થાપન કરવા અંગે . ( નાણાવિભાગના તા .21 / 11 / 2010 ના પત્ર અન્વયે . )
🌹(39) પોસ્ટલ મનિઓર્ડર દ્વારા પેન્શનનું ચુકવણું કરવા અંગે . ઓક્ટોબર- 2009 થી શરૂઆત . ( નાણાવિભાગના તા .22 / 03 / 2010 ના પત્ર અન્વયે . )
🌹(40) 50 વર્ષથી મોટી ઉમરના મહિલા કુટુંબ પેન્શનરોને લગ્ન અથવા પુનઃ લગ્ન કરવા અંગેના પ્રમાણપત્ર રજુ કરવામાંથી મુક્તિ આપવા અંગે . ( નાણાવિભાગના તા .02 / 09 / 2009 ના અન્વયે . )
🌹 (41) અવસાન પામેલા સરકારી કર્મચારી અધિકારી પેન્શનરનાં શારીરિક અથવા માનસિક અશક્ત સંતાનને આજીવન કુટુંબ પેન્શન આપવા અંગે . ( નાણાવિભાગના તા .08 / 04 / 2009 ના પત્ર અન્વયે . )
🌹(42) કુટુંબની વ્યાખ્યામાં માતા - પિતાનો સમાવેશ કરવા અને આવક મર્યાદા નક્કિ કરવા અંગે . ( નાણાવિભાગના તા .09 / 11 / 2004 ના પત્ર અન્વયે . )
🌹(43) રાજ્ય ફેડરેશનનું મુખપત્ર " પેન્શનર જગત " નું નીચેના સરનામે લવાજમ ભરી તેના સભ્ય બની અદ્યતન કાર્યવાહીથી વાકેફ રહેવા વિનંતી છે . મંડળનું મુખ્ય અને પેન્શનર જગત કાર્યાલય : સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન , જી / 1-2 " પોલોવ્યુ " પોલો ગ્રાઉન્ડ સામે , વડોદરા -1 ફોન : ( 0265 ) 241847 મો .9099946294 શાખા કાર્યાલય : ગુજરાત સ્ટેટ પેન્સનર્સ ફેડરેશન : 304 સ્વસ્તિક કોમ્પલેક્ષ , એસ -૧ , બીજો માળ , 17/22 , ના બસસ્ટેન્ડ પાસે , સેક્ટર – 22 , ગાંધીનગર ફોન : 3820222 ફોન . ( 079 ) 23246865
ઓળખપત્ર બાબત નાણા વિભાગે પેન્શનરોને ઓળખપત્ર અંગે પત્ર ક્રમાંકઃ પરચ / 5691 / પી -2 /તા.15-09-92 થી નિર્ણય કરેલ છે . પેન્શનર્સ ફેડરેશન તથા મંડળો મારફત આવા ઓળખપત્ર અપાય છે . ઓળખપત્રો ઉપર સંબંધિત તિજોરી પેટા તિજોરીના સહી સિક્કાથી અધિકૃત કરી આપવામાં આવે છે . ઓળખપત્ર ધરાવતા પેન્શનરને ઘણી બધી સવલતા મળતી હોય છે . નિવૃત્તિ સમયે સરકારી રેકર્ડમાં ચાલતા નામ પ્રમાણે જ બેંકમાં ખાતુ ખોલાવવું . હવે ઇ - પેમેન્ટ પ્રથા અમલમાં હોવાથી નામમાં ફેરફારથી પેન્શનર જમાં થવામાં મુશ્કેલી પડે છે . આથી બેંક ખાતામાં સ ૨ કા ૨ી રેકર્ડમાં દર્શાવ્યા મુજબના જ આખા નામ , અટક સાથે ખાતું ખોલાવવું તે પ્રમાણે આધાર કાર્ડ અને પાનકાર્ડ પણ મેચ થાય તે પ્રમાણે કરાવવા .
🌹(44) કુટુંબ પેન્શન મેળવવા શું કાર્યવાહી કરવી : –
પેન્શનરના અવસાન પ્રસંગે – વારસદારે તિજોરી અધિકારીશ્રીને સાદા કાગળનાં પી.પી.ઓ. નંબર મરણના દાખલા સાથે અરજી કરવાની હોય છે . નિયુક્ત પત્રમાં જણાવેલ નિયુક્ત અવસાન તારીખ એક વર્ષમાં અરજી કરે અને રૂ .30,000 સુધીની બાકીના પેન્શનની રકમ મામલતદાશ્રીના સર્ટિફિકેટના આધારે મળવાપાત્ર બને છે . 1 લાખ સુધીની કરમ કલેક્ટરની અને ત્યાર પછી વધુ રકમ માટે ડી . મેજીસ્ટ્રેટશ્રીને પાવર હોય છે .
🌹(45) ઉતરક્રિયાનાં નાણાં મેળવવા શું કાર્યવાહી કરવી ? : પેન્શનરના અવસાન પ્રસંગે પેન્શનરે નિયુક્ત કરેલ વારસદાર એક માસના પેન્શન વત્તા મોંઘવારીની રકમ ઉત્તરક્રિયાના ખર્ચ તરીકે ચૂકવવામાં આવે છે . આ અંગે પેન્શનરે તેમની હયાતી દરમ્યાન તિજોરી અધિકારીશ્રીને નમૂના – 11 અને 12 ના ફોર્મ ભરી આપવાના રહે છે . જેથી પેન્શનરના મરણ પછી આવા હક્કદાવા મેળવવામાં નિયુક્તાને મુશ્કેલી પડે નહી . આ લાભ કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરને લાગુ પડશે નહિં . પેન્શન ટ્રાન્સફર કરવા બાબત : એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અથવા એક તાલુકામાંથી બીજા તાલુકામાં પેન્શન ટ્રાન્સફર કરવા તિજોરી અધિકારીશ્રીને અરજી કરવાની હોય છે . નમુના - 14 મુજબ કરવાથી ટ્રેઝરી ઓફીસર તબદીલી કરી શકે છે . એક રાજયમાંથી બીજા રાજયમાં પેન્શન ટ્રન્સફર કરવા આવી જ કાર્યવાહી કરવાની હોય છે . પેન્શન પ્રો . કચેરી દ્વારા એ.જી. ઓફીસેથી,,, તબદીલીથી કાર્યવાહી કરવાની રહે છે .
🌹(46) વિકલાંગ પુત્ર - પુત્રીને કટુંબ પેન્શન ઃ( 1 ) શારીરિક રીતે પુત્ર - પુત્રીને જીવન પર્યત કુટુંબ પેન્શન મળે છે . નાણા વિભાગના ઠરાવ નં . નવત / 1387 / જી.ઓ.આઈ પી.જે. તા.06-06-89 પેન્શનરે હયાતીમાં અરજી કરી લાભાર્થીનું નામ પી.પી. ઓ . માં લખાવવું . બે પત્નીના કિસ્સામાં કુટુંબ પેન્શન –
( 2 ) કુટુંબ પેન્શનની રકમ બે પત્નીના કિસ્સામાં એકના અવસાન પછી પેન્શન બંધ થવાને બદલે બીજી પત્નીને કુટુંબ પેન્શનની પહેલી પત્નીને મળતી રકમ પ્રમાણે ચુકવાશે . નાણા ખાતાના ઠરાવ નં . નવત / 1091 જી.ઓ.આઈ.એફ. એફ . / એમ- 01-03-92
( 3 ) નિવૃત્તિ બાદ લગ્નથી પ્રાપ્ત સંતાનોને કુટુંબ પેન્શન મળવાપાત્ર થાય છે . સરકારી ઠરાવ તા.18-03-97 થી તા.01-01-2006 ધારણ કરેલ હોદ્દાના મિનિમમ પગાર બેન્ક + ગ્રેડ પે ના 50 ટકા પેન્શન તથા 30 ટકા મુજબ કુટુંબ પેન્શન મળે તેવી જોગવાઈ કરેલ છે .
મને મળ્યું એ મેં આપ સહુ ને મોકલ્યું છે


Independence Day Poster & Video Maker App
DigitalPost App is India’s Most Trustable Business Branding App. This app helps you to make Festivals Post, Business Post, Political Post, Trending Post, Birthday Post, Offer Post, Anniversary Post, Poster Maker, Festival Poster Maker, Greetings, Business Advertise Posters, Logo Maker, Digital Visiting Card, eProfile, Image to Video, Video Post, Image Editor, Video Editor, Auto Background Remover, Social Media Auto Post, Schedule Post, Custom Templates, and 365 Days Social Media Post Calendar for all types of small and large businesses with brand details. And also we make Political Post with Politician Details.
DigitalPost App Provide Poster & Video in Multi-Language Post Content in English, Hindi, Gujarati, Marathi, Tamil, Telugu, Kannada, Odia, Malayalam, Bengali, Assamese and Punjabi.
Shravan Month Poster Maker App
Shravan Maas Poster Maker App, Shravan Maas Business Promotion App, Shravan Maas Business Advertisement, Shravan Maas Banner Maker App, Shravan Maas Flyer Maker App, Shravan Maas Social Media Poster & Video Maker App
Independence Day Poster Maker App
Independence Day 2023 Poster Maker App, Independence Day Banner Maker App, Independence Day Photo Wishes Maker App, Independence Day Business Promotional Poster & Video Maker App, Independence Day Flyer Maker App, Independence Day Social Media Poster Maker App, Independence Day Status Maker App, 15th August Poster, Banner, Flyer, Digital Post, Ads Maker App, Independence Day, Animated Video Maker App
DigitalPost App Best Poster Maker App
- Poster Maker App
- Banner Maker App
- Flyer Maker App
- Political Poster Maker App
- Business Poster Maker App
- Logo Maker App
- Image to Video Maker App
- NFC Card Maker App
- eProfile Maker App
- Website Maker App
- Digital Banner Maker App
- Digital Card Maker App
- Save the Date Poster & Video Maker App
- Wedding Invitation Card Maker App
- Wedding Poster Maker App
- Rest in Peace Poster Maker App
- Death Anniversary Poster Maker App,
- Baby Born Announcement Poster Maker App
- Birthday Poster & Video Maker App
- Anniversary Poster & Video Maker App
- Birthday Invitation Maker App
- Product Background Remover App
- Offer Template Maker App
- Business Card, Visiting Card, Certificate, icard, Letterhead, Maker App
- Business Promotional App
- Festival Poster Maker App
- Brand Poster Maker App
- Status Maker App
- Social Media Poster & Video Maker App
- Ready Made Poster & Video Maker App
- Invitation Poster
- Resume Maker App
- Best Video Editing App
- Best Photo Editing App
- Best Poster Editing App
- Motivational, Good Morning, Devotional Poster Maker App
Upcoming Events
Independence Day Poster Maker App, 15th August Poster Maker App
We update daily Festivals, Trending Moments, Business Content, Offers Templates, Daily Post (Like, Motivational, Business ethics, Leader Quotes, Good Morning, Good Night, Suvichar, Sport, Devotional, Rest in Peace, and Wishes Post + more daily post
Download This App
App Features
✅ Best Image and Video Editing Editors
✅ 10 Second Post Making Flow
✅ Best Political Post Editors
✅ image to video maker
✅ Clickable Digital Visiting Card Maker (PDF)
✅ eProfile Maker (WEBSITE)
✅ Auto Post on Social Media (Facebook, Instagram, Twitter, LinkedIn)
✅ Auto Background Remover
✅ Audio Add & Replace
✅ One-Click ads making
✅ Auto Product ads
Call us on 63533 68642 for more details.
24/7 Customer Care Support
Sellery Account Facilities : आप अपने Sellery खाते पर आसानी से Personal Loan, Car Loan, या Home Loan जैसे Loan प्राप्त कर सकते हैं क्योंकि इ...