પ્રવેશોત્સવ સન્માનપત્ર | Praveshotsav Sanmanpatra pdf

પ્રવેશોત્સવ સન્માનપત્ર | Praveshotsav Sanmanpatra pdf

આ pdf માં કયા કયા સન્માનપત્ર / પ્રમાણપત્ર છે.

  1. ૧૦૦% હાજરી સન્માનપત્ર
  2. દાતાશ્રીઓનું સન્માનપત્ર
  3. વિશિષ્ટસિધ્ધિ સન્માનપત્ર
  4. CET પાસ વિદ્યાર્થીઓનું સન્માનપત્ર

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ પ્રસંગે ઉપરોક્ત યાદી મુજબના સન્માનપત્ર આપીને સન્માનિત કરવાના હોય છે, બાલવાટિકા અને ધોરણ ૧ ના બાળકોને પ્રવેશ આપવાની સાથે અન્ય કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે.  

જેમાં...
  • જે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન ૧૦૦% હાજરી રહેલ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માનપત્ર આપીને સન્માન કરવાનુ હોય છે
  • પ્રવેશોત્સવ દરમિયાન તિથિ ભોજન આપનાર અથવા અન્ય દાન આપનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરવાનું હોય છે
  • શાળા કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું હોય છે
  • CET પરિક્ષા કે NMMS જેવી અન્ય પરિક્ષા પાસ કરનાર બાળકોને પણ સન્માનિત કરવાના હોય છે


પ્રવેશોત્સવ
Previous Post Next Post