
Gandhi Jayanti drawing : how to draw mahatma gandhi Jayanti Drawing For Competition
Mahatma Gandhi Drawing








































The Education And Technology
4200 Grade Pay GR | Primary Shikshako Na Uchchatar Pagar Dhoran (4200 Grade Pay) Samjuti Bahar Padva Babat Paripatra, Date- 17/03/2021
4200 Grade Pay Paripatra. Prathmik Shala na Shikshako Mukhya Shikshako na Uchchatar Pagar Dhoran Ni Samjuti Bahar Padva Babat paripatra date 17/03/2021. Matter of issuing explanation to higher level teachers of primary school teachers and head teachers. Recruitment rules of Assistant Education Inspectors were published from the notification under reference (1) dated 03/01/2009 of the Education Department.
🔥 DA અને HRAની ગણતરી.
કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગારમાં મળશે Double Bonanza! જુઓ DA અને HRAની ગણતરી.
7th Pay Commission: મોંઘવારી ભથ્થું તો 28% થઈ ગયું, પણ આ મુદ્દે કેન્દ્રીય કર્મચારીઓને મળ્યો ઝટકો!
Thu, 15 Jul 2021-10:39 am,
🔥 સરકારી કર્મચારીઓને થયો બેવડો ફાયદો
◆ DA બાદ હવે HRA માં વધારો જાહેર
◆ શહેર પ્રમાણે કર્મચારીઓને 27 ટકા, 18 ટકા અને 9 ટકા HRA પણ મળશે
7th Pay Commission: મોંઘવારી ભથ્થું 28% તો થઈ ગયું, તો પણ હજુ આ મુદ્દે કેન્દ્રના કર્મચારીઓને મળ્યો ઝટકો!
કેન્દ્રીય કર્મચારીઓ અને કેન્દ્રના પેન્શનર્સ માટે મળતું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 17% વધારી અને 28% કરવામાં આવ્યું છે. ત્યારે 11 ટકાનો થયેલો વધારો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખરેખર ખૂબ જ ખુશીના સમાચાર છે. પરંતુ આ ખુશી થોડી અધુરી લાગી રહી છે.
🔹 ક્યાં મહિનાથી👇🏻 વધશે સેલેરી...?
રદ થઇ કેબિનેટની બેઠક, જાણો DAમાં કેટલો વધારો થવાનો હતો.
👉 ન્યુઝ વાંચવા અહીં ક્લિક કરો
કર્મચારીઓ માટે મોટી ખુશ ખબર આટલા દિવસોમાં થઈ જશે DA જમા
🔸DA ની ગણતરી કેવી રીતે કરવામાં આવશે..?
🔹 કેટલા મહીનાનું DA જમા થશે..?
🔹 ક્યારે મળશે 👇🏻મોંઘવરી ભથ્થું ઓફિશિયલ.
◆ તમારો પગાર જાણવા માટેની EXCEL ફાઈલ
◆ જુલાઈ માસના ઇજાફા બાદ થતો તમારો પગારની ગણતરી કેવી રીતે કરવી તે જાણવા માટે આ PDF ફાઈલમાં વિગતે જોવુ
જુલાઈ માસના ઇજાફા બાદ થતો તમારો પગાર જાણવા માટેની EXCEL ફાઈલ ડાઉનલોડ કરો.
🌿 આ ઔષધિય વનસ્પતિઓના ફાયદા જાણીલો, રોગ રહશે દૂર ,, Know the benefits of these medicinal plants, the disease will be eliminated
👉 આયુર્વેદ અને ઉપચારની PDF ડાઉનલોડ કરો
મારા પ્રિય વડાપ્રધા શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતી નિબંધ PDF ડાઉનલોડ કરો..
બિલી
• શિવમંદિરની નજીક આના ઝાડ ખાસ ઉછેરવામાં આવે છે . શાસ્ત્રોમાં તેને શ્રીવૃક્ષ તરીકે ઓળખે છે .
• શિવપૂજામાં બીલીના પાન વપરાય છે .
• બીલીના પાનનો રસ તાવ અને ડાયાબીટીસના રોગીઓ માટે સારો છે .
• કાચા ફળનો મુરબ્બો મરડાના રોગી માટે સારો છે .
• પાકા ફળનું શરબત પેટની બિમારી માટે ઉત્તમ છે .
તુલસી
• ધાર્મિક માન્યતા પ્રમાણે દરેક ઘરના આંગણામાં તુલસીક્યારો હોવો જોઈએ .
• તુલસીનો છોડ આસપાસની હવાને સ્વચ્છ રાખે છે .
• તુલસીનો રસ અને કાળા મરી મેલેરીયામાં ઉપયોગી છે .
• તુલસીનો રસ મધ સાથે શરદી સળેખમમાં ઉપયોગી છે અને કફના રોગો દૂર થાય છે ,
• રોગ પ્રતિકારક શક્તિ વધે છે . યાદશકિત વધે છે અને માનસિક તણાવ દૂર થાય છે .
અરડૂસી
• આ છોડના તમામ અંગો કડવા છે .
• પાનનો રસ મધ સાથે આપવાથી ખાંસીમાં ફાયદો થાય છે .
• પાન + હળદર + કાળા મરીનો ઉકાળો આપવાથી દમમાં ફાયદો થાય છે .
• ગળો , મોથ અને અરડુસીનો ઉકાળો તાવમાં ફાયદાકારક છે .
કણજી
• કણજીનું ઝાડ છાયાવૃક્ષ તરીકે સારું છે .
• કણજીની પાતળી ડાળીનું દાતણ કરવાથી દાંત મજબૂત અને તંદુરસ્ત રહે છે .
• કણજીનું દાતણ બધા દાતણમાં શ્રેષ્ઠ છે .
• કણજીના બીજમાંથી નીકળતું તેલ ચામડીના રોગોમાં માલીશ માટે સારું છે .
ગળો
• ગળોના વેલા ખેતરની વાડો ઉપર ચઢેલા જોવા મળે છે .
• લીમડા પર ચઢેલી ગળો ઉત્તમ હોય છે .
• ગળોના કાંડનો રસ મધુ સાથે પીવાથી કમળો મટે છે .
• ગળોનું ચૂર્ણ ૨ ચમચી પાણી સાથે લેવાથી થોડા દિવસ ઝીણો તાવ મટે છે .
• વાયરસ જન્ય તાવ ( ચીકનગુનીયા , ડેગ્યુ , સ્વાઈનફ્લ ) અથવા કોઈ પણ જીર્ણતામાં ઉપયોગી છે .
• રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉત્તમ છે .
કુંવારપાઠું
• કુંવારપાઠું એલોવેરા નામે આ છોડનાં રસમાંથી તૈયાર થયેલ સાબુ , શેમ્પ જેવી ઘણી કોમેટિક બનાવટો બજારમાં મળે છે .
• દરેક જણે ઘરનાં કુંડામાં આ છોડ ઉછેરવો જોઈએ .
• પાનમાં રહેલો જેલી જેવો ભાગ દાઝયા ઉપર લગાડવાથી ફાયદો થાય છે .
• રોજ ૧ કે ૨ ચમચી તેનો રસ લેવાથી ભૂખ સારી લાગે છે , યકૃત ( લીવર ) મજબૂત થાય છે .
ગરમાળો
• આ એક બહુ સુંદર રાજપથ વૃક્ષ છે .
• તેના ફળમાંથી ગોળ જેવો માવો નીકળે છે .
• તે યોગ્ય પ્રમાણમાં લેવાથી કબજીયાત મટે છે .
• કોમળ પાન લસોટી તેનો લેપ ચામડીના રોગો માટે ફાયદાકારક છે .
ડોડી
• ડોડીના કુમળા પાનનું શાક આયુર્વેદમાં શ્રેષ્ઠ શાક કહ્યું છે .
• આંખના રોગમાં ડોડીના પાન ઘીમાં શેકીને ખાવા .
• ગુમડામાં પાનની લુગદી બાંધવી
• મોટું આવી જાય તો કુમળા પાન ચાવવા
શતાવરી
• શતાવરીના મૂળ ખૂબ પૌષ્ટીક છે . સ્ત્રી માટે ભગવાનનું વરદાન છે .
• તેનું ચૂર્ણ દૂધમાં લેવાથી ધાવણ વધે છે .
• એક ચમચી દૂધ સાથે લેવાથી એસીડીટીની ઉત્તમ દવા છે .
ખીજડો
• પવિત્ર વૃક્ષ . રાજસ્થાનમાં તેને કલ્પવૃક્ષ માનવામાં આવે છે .
• તેની સુરક્ષા માટે ઇમરતીદેવીનું બલિદાન જાણીતું છે .
• તેનું લાકડું યજ્ઞની સમિધા તરીકે કામ આવે છે .
• યજ્ઞની જ્વાળાઓથી દરેક વાયરસજન્ય રોગો નાશ પામે છે .
પારિજાત
• સ્વર્ગમાંથી ઉતરી આવેલું આ દેવવૃક્ષ પારિજાત શંકર ભગવાનને પ્રિય , આથી તેને હરઢિંગાર પણ કહેવામાં આવે છે .
• તેને કેસરી ડાંડલીવાળા સફેદ સુગંધિત ફૂલ જે રાત્રે ખીલે છે અને સવારે ખરી જાય છે આથી તેને કેટલાક રાતરાણી પણ કહે છે .
• રાંઝણ ( સાઇટીકા ) ની રામબાણ ઔષધી , રોજ ૪ થી ૫ પાનનો ઉકાળો બનાવી પીવાથી સ્નાયુના અને સાંધાના દરેક દુખાવા મટે છે .
• ચીકુનગુનીયા મટી પછી પણ વ્યકિત ૧ થી ૨ મહિના લંગડતો ચાલતો હોય છે .
• તે વ્યક્તિને પારિજીતના પાનનો ઉકાળો અવય પાવવો , મેલેરિયાની પણ આ પ્રભાવી દવા છે , પેટના કૃમિનો પણ નાશ કરે છે .
વડ
• વડ પવિત્ર વૃક્ષ . સદાય પ્રાણવાયુ આપનાર અને પર્યાવણને શુદ્ધ રાખનાર ઘટાદાર મહાવૃક્ષ ,
• તેની નીચેની માટી પણ પવિત્ર કહેવાય છે . ચજ્ઞમાં સમિધા તરીકે તેનો ઉપયોગ થાય છે .
• ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે આપણા ધર્મમાં પુંસવન સંસ્કારનો ઉલ્લેખ છે .
• આ માટે વડવાઇની કૂંપળો ( ઇંગ ) નો ઉપયોગ કરવામાં આવે છે .
ખેર
• તેનું લાકડું યજ્ઞ માટે ઉત્તમ
• ચામડીના રોગની શ્રેષ્ઠ દવા તેનું શાસ્ત્રીય નામ ગાયત્રા છે .
ખાખરો, પલાશ
• કુલ સુકવીને નહાવામાં વાપરવાથી નાના છોકરાને થતી અળાઈમાં તરત ફાયદો થાય છે .
• તેના બીજ ફરમમાં અને પેશાબના રોગમાં ઉપયોગી છે .
• તેને કેસુડો પણ કહેવાય છે .
બોરસલી
• છાયાદાર વૃક્ષ ,
• તેના દાતણ કરવાથી દાંત મજબૂત બને છે .
Sellery Account Facilities : आप अपने Sellery खाते पर आसानी से Personal Loan, Car Loan, या Home Loan जैसे Loan प्राप्त कर सकते हैं क्योंकि इ...